b ${O_2}$ નો મોલ અંશ $ = \,\,\frac{{\frac{{\text{8}}}{{{\text{32}}}}}}{{\frac{{\text{7}}}{{{\text{28}}}}\,\, + \,\,\frac{8}{{32}}}}\,\, = \,\,0.5$
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,g$ ગ્રામ પ્રતિ લીટર યુરિયા ધરાવતા (અણુભાર $ = 60\,g$ ગ્રામ મોલ$^{-1}$) એ $5\% w/v$ અબાષ્પશીલ દ્રાવ્ય સાથે આઈસોટોનીક થાય છે, તો અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર ......... $g\, mol^{-1}$ થાય.
નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
$298\, K$ અને $1\, atm$ પર, $224\, mL\, SO _{2(g)}$ ને $100\, mL\, 0.1\, M\, NaOH$ નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને $36\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) $\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.$ of $\left. Hg \right) x \times 10^{-2} \,mm$ of $Hg$ છે. તો $x$ નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)
પાણી માટે $K_b$ અને $K_f$ ના મૂલ્યો અનુક્રમે $0.52$ અને $1.86\, km^{-1}$ છે. જો દ્રાવણ પાણીના ઉત્કલનબિંદુ કરતા $0.78\, K$ ઊંચા તાપમાને ઊકળે તો દ્રાવણ નુ ઠારબિંદુ ........ $\mathrm{K}$ થશે.
એક જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186$ છે. આ જ દ્રાવણ માટે ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક ${K_b} = 0.521$ તથા ${K_f} = 1.86$ હોય, તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો શોધો.
$300\,K$ પર લોહીનું (રક્તનું) અભિસરણ દબાણ $7.47\,bar$ છે. એક દર્દીની નસમાં ગ્લુકોઝ નાખવા $(inject)$ માટે તે લોહી સાથે (રક્ત સાથે) સમદાબી હોવું જોઈએ ગ્લુકોઝ દ્રાવણની સાંદ્રતા $gL ^{-1}$ માં $\dots\dots\dots$ છે.
$(R =0.083\, L\, bar \,K ^{-1} \,mol ^{-1})$ (નજીકનો પૂર્ણાંક)