એક દ્રાવણ $8.5\, g \,CH_2Cl_2$ અને $11.95\, g \, CHCl_3$ ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો $298\,K$ પર $CH_2Cl_2$ અને $CHCl_3$ ના બાષ્પદબાણ અનુક્રમે $415$ અને $200\, mm\,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં $CHCl_3$ નો મોલ - અંશ જણાવો. 

($CHCl_3$ નુ મોલર દળ $= 35.5\, g\, mol^{-1}$ ) 

JEE MAIN 2017, Advanced
Download our app for free and get startedPlay store
c
Molar mass of $CHCl_3\,=\,119.5\,g/mol.$

Molar mass of $CH_2Cl_2\,=\,85\,g/mol.$

Molar of $CHCl_3\,=\,\frac {11.95}{119.5}\,=\,0.1\,mol.$

Molar of $CH_2Cl_2\,=\,\frac {8.5}{85}\,=\,0.1\,mol.$

Mole fraction of $CHCl_3\,=\,\frac {0.1}{0.2}\,=\,0.5\,mol$

Mole fraction of $CH_2Cl_2\,=\,\frac {0.1}{0.2}\,=\,0.5\,mol$

(Given-

Vapour pressure of $CHCl_3\,=\,200\,mm$  $Hg\,=\,0.263\,atm$.

Vapour pressure of $CH_2Cl_2\,=\,415\,mm$  $Hg\,=\,0.546\,atm$.)

$(1\,atm\,=\,760\,mm\,Hg)$

$\therefore P_{(abovesolution)}$ $=$ Mole fractiion of $CHCl_3\times $ (Vapour pressure of $CHCl_3$ ) $+$ Mole fractiion of $CH_2Cl_2\times $ (Vapour pressure of $CH_2Cl_2$ )

$=\,0.5\times 0.263\,+\,0.5\times 0.546\,=\,0.4045$

Mole fraction of $CHCl_3$ in vapour form

$=\,\frac {0.1315}{0.4045}\,=\,0.325$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તાપમાનમાં વધારો સાથે આમાંથી કયા ફેરફાર થાય છે
    View Solution
  • 2
    ગ્લુકોઝના $1$ મોલલ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $2\,K$ છે. એ જ દ્રાવકમાં ગ્લુકોઝના $2$ મોલલ દ્રાવણના ઠારબિંદુનો ઘટાડો $2\,K$ છે. તો $K_b$ અને $K_f$ વચ્ચેનો સંબંધ શું થશે?
    View Solution
  • 3
    બે પ્રવાહી $ A$ અને $B$, આદર્શ દ્રાવણ બનાવે છેે. જયારે તે બંને $1 : 1$  મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું $300 K $ તાપમાને બાષ્પદબાણ $ 400 $ મિમિ છે. અને $ 1 : 2 $ મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું તે જ તાપમાને બાષ્પદબાણ $350$  મિમિ છે તો શુધ્ધ પ્રવાહી $ x$  અને $y$ ના બાષ્પદબાણ અનક્રમે ………થાય.
    View Solution
  • 4
    $NaCl$ ના દ્રાવણના ઠારબિંદુનો ધટાડો $6\, K$ છે. જો પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો $1\, kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $\mathrm{mol}$ થશે ?
    View Solution
  • 5
    વિધાન $1 $ : ખેલકૂદના મેદાનમાં રમતવીરોને પડવા-વાગવાથી ઉદભવેલા ઘાની સારવારમાં વપરાતા ઠંડા પાણીમાં ઓગાળતાં તેનું તાપમાન ઘટે છે. વિધાન $2$ : દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતાં તેનું ઠારબિંદુ ઘટે છે.
    View Solution
  • 6
    $X$ ના $4\%$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ $Y$ ના $12\%$ જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો $X$ નુ આણ્વિય દળ  $A$ હોય તો $Y$ નુ આણ્વિય દળ કેટલા .............. $\mathrm{A}$ હશે?
    View Solution
  • 7
    $2 \,M\,HNO_3$ નું $250\, mL$ દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ $70 \%$ $HNO_3$ ધરાવે છે.
    View Solution
  • 8
    $100 $ ગ્રામ દ્રાવકમાં $1.8$  ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $0.1°$  સે છે, તો દ્રાવક માટે $K_b$ ........ $\frac{K}{m}$.
    View Solution
  • 9
    પ્રવાહીઓ $A$ અને $B$ નું દ્રાવણ આપેલું છે. બાષ્પસ્થિતિમાં $A$ ના મોલ-અંશ $x_1$ અને દ્રાવણમાં $x_2$ છે. જો $P_A^o$ અને $P_B^o$ અનુક્રમે શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ હોય, તો કુલ બાષ્પદબાણ ............. થશે.
    View Solution
  • 10
    $KNO_3$ અને $CH_3COOH$ ના $0.1\,M$  દ્રાવણોના અભિસરણ દબાણનાં મૂલ્યો અનુક્રમે $P_1$ અને $P_2$ છે, તો તેમની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો.
    View Solution