જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $ 1.86 $ હોય તો અબાષ્પશીલ દ્રાવ્ય ની $ 0.1\,m $ દ્રાવણ માટે $\Delta T_f$ નું મલ્ય કેટલું થાય ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચી $-I$ ને સૂચી $- II$ સાથે જોડો.

    સૂચી $-I$ સૂચી $- II$
    $A$ વોન્ટ હોફ અવયવ, $i$ $I$ હિમાંક અચળાંક
    $B$ $k_f$ $II$ સમદાબી દ્રાવણો
    $C$ સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો $III$ સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ
    $D$ એઝિયોટ્રોપ $IV$ તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    $FeSO_4$ કોઇ એક જલીય દ્રાવણ માટે પ્રાયોગિક આણ્વિય દળ $80\, g/mol$ મળે છે, તો ક્ષાર નો વિયોજન અંશ શું થશે ?  
    View Solution
  • 3
    $0.2$  મોલલ એસિડ $HX$ એ દ્રાવણમાં $ 20\%$ આયનીકરણ થાય છે. $K_f$ $= 1.86\,K$ મોલીરીટી$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ થાય.
    View Solution
  • 4
    $100 \mathrm{~g}$ પાણીમાં $10 \mathrm{~g}$ વિદ્યુતવિભાજ્ય $\mathrm{AB}_2\left(\mathrm{AB}_2 \rightarrow \mathrm{A}^{2+}+2 \mathrm{~B}^{-}\right)$ધરાવતું એક દ્રાવણ $100.52^{\circ} \mathrm{C}$ એ ઉકળે છે. વિદ્યુતવિભાજ્યનો આયનીકરણ અંશ $(\alpha)$. ......... $\times 10^{-1}$છે.

    [ $\mathrm{AB}_2$ નું મોલર દળ $=200 \mathrm{~g} \mathrm{~mol}{ }^{-1}$, પાણીનું ઉત્કલનબિંદુ $=100^{\circ} \mathrm{C}, \mathrm{K}_{\mathrm{b}}$ (પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $\left.=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right)$ ]

    View Solution
  • 5
    બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ તેઓ પૈકીના એક કરતા ઓછુ હોય જ્યારે તે ..... 
    View Solution
  • 6
    $1000$  ગ્રામ પાણીમાં $120 $ ગ્રામ યુરિયા (અ.ભા. $= 60u$) દ્રાવ્ય કરતા બનતા દ્રાવ્ય કરતા બનતા દ્રાવણની $ 1.15$  ગ્રા/મિલી. આ દ્રાવણની મોલારીટી એ ........ $M.$
    View Solution
  • 7
    જો $O _2$ વાયુને $303\, K$ પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો $1$ લિટર પાણીમાં ઓગળેલા $O _2$ વાયુના $milli\, moles$ ની સંખ્યા $.....$ છે. (નજીકનો પૂર્ણાંક )

    (આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$

    View Solution
  • 8
    આયનીચ સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ નું $0.0020 \,m$ જલીય દ્વાવણ $-0.00732\,^o C$ તાપમાને ઠારણ પામે છે. તો $1$ મોલ આયનીય સંયોજનને પાણીમાં દ્રાવ્ય કરતા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા .........

    $(K_f =-1.86\,^o\, C/m)$

    View Solution
  • 9
    $1$ કિ.ગ્રામ નિસ્યંદિત પાણીમાં $ 0.0112\,g$  ગ્રામ દ્રાવ્ય કરીને $CaCl_2$ દ્રાવણ બનાવવામાં આવે છે. પાણીનો મોલલ અવનયન અચળાંક $2\,\,K.\,kg $ મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું? ($CaCl_2$ નું $100\% $ આયનીકરણ)
    View Solution
  • 10
    ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
    View Solution