એક દ્રાવણમાં પેન્ટેન અને હેક્ઝેનનું મોલ પ્રમાણ $1:4$ છે. $20\,^oC$ તાપમાને શુદ્ધ પેન્ટેન અને શુદ્ધ હેકઝેનના બાષ્પદબાણ અનુક્રમે $440 \,mm\, \,Hg$ અને $120\, mm\, \,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં પેન્ટેનના મોલ-અંશ શું થશે ?
AIPMT 2005, Diffcult
Download our app for free and get startedPlay store
d
(d)${P_T} = P_p^0{x_p} + P_h^0{x_h}$

$=$ $440 \times \frac{1}{5} + 120 \times \frac{4}{5}$

$=$  $88 + 96$=$184$; 

$P_p^0{x_p} = {y_p}{P_T}$; 

$\frac{{88}}{{184}} = {y_p}$

${y_p} = 0.478$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $-0.68\,^oC$ ઠારબિંદુ ધરાવતા $KCl$ ની $0.18\, m$ જલીય દ્રાવણનુ $0\,^oC$ તાપમાને અભિસરણ દબાણ .............. $\mathrm{atm}$ ગણો. દ્રાવણનુ કદ શુદ્ધ પાણીના કદ જેટલુ ધારો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$
    View Solution
  • 2
    $0.004\,M $ $Na_2SO_4$ અને $ 0.01\,M $ ગ્લુકોઝના જલીય દ્રાવણ આઈસોટોનીક છે તો $Na_2SO_4$ ના વિયોજન અંશ ........ $\%$ થાય.
    View Solution
  • 3
    એક જ દ્રાવકમાં બનાવેલા સમમોલલ દ્રાવણોના .....
    View Solution
  • 4
    નિર્બળ એસિડ $HX $ ના $ 0.2 $ મોલલ જલીય દ્રાવણમાં આયનીકરણ અંશ $0.3 $ છે. પાણી માટે $K_f$$1.85 $ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ નજીક હશે.
    View Solution
  • 5
    $5.5^{\circ} C$ પર $C _{6} H _{6}$ ઠારણ પામે છે. તો $C _{4} H _{10}$ ના $10\, g$ નું $200\, g$ $C _{6} H _{6}$ માં બનાવેલું દ્રાવણ ..... ${ }^{\circ} C$ તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $5.12\,{ }^{\circ} C / m$ છે)
    View Solution
  • 6
    એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય $A$નું $1$ મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3\, K$ છે. તે જ દ્રાવકમાં $A$ ના $2$ મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન $6 \,K$ છે. $K _{ b }$ અન $K _{ f }$ નો ગુણોત્તર $K _{ B } / K _{ F } 1: X$ છે, તો $X$ નું મૂલ્ય $.......$
    View Solution
  • 7
    $0.02\, M\,Pb(NO_3)_2$ નુ દ્રાવણ $0.05\, M$ ગ્લુકોઝના જલીય દ્રાવણ સાથે સમઅભિસારી હોય તો $Pb(NO_3)_2$ નો આયનીકરણ અંશ .......... થશે.
    View Solution
  • 8
    જ્યારે થોડીક માત્રામાં નેપ્થોલિનને બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝિનના ઠારબિંદુમાં શું થાય છે ?
    View Solution
  • 9
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ સ્થિતિમાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુકમે ........... થશે.
    View Solution
  • 10
    $27^{\circ}\,C\,200\,mL$ પાણીમાં $2.0\,g$ પ્રોટીન જેનું મોલર દળ $60\,kg\,mol ^{-1}$ છે તે ઓગાળવામાં આવ્યું તો આ દ્રાવણ દ્વારા લાગતું અભિસરણ દબાણ $\dots\dots\dots$

    (ઉપયોગ $R$ $=0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )

    View Solution