નિર્બળ એસિડ $HX $ ના $ 0.2 $ મોલલ જલીય દ્રાવણમાં આયનીકરણ અંશ $0.3 $ છે. પાણી માટે $K_f$$1.85 $ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ નજીક હશે.
  • A$-260$
  • B$+0.48$
  • C$-0.48$
  • D$-0.36$
Medium
Download our app for free and get startedPlay store
c
\(\Delta T_f \) \(= i\) \(K_f\) \(m = [1 + (n - 1)\) \(\alpha\)]\(K_f\)\(m\)

\(\Delta T_f = 1 + [(2 - 1)0.3] \times 1.85  \times   0.2 = 0.48 °C\)

\( (T_f)solution\) \(= 0 - 0.48°C = -0.48°C\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઇ જોડ આદર્શ દ્રાવણ બનાવશે ?
    View Solution
  • 2
    $363\, K$ પર,$A$ નું બાષ્પ દબાણ $21 \,kPa$ અને $B$ નું $18 \,kPa$ છે. $A$ નાં એક મોલ અને $B$ નાં $2$ મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ $...... \,kPa$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
    View Solution
  • 3
    જ્યારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે.....
    View Solution
  • 4
    નીચેનામાંથી કોણ મહત્તમ ઉત્કલનબિંદુ ધરાવે છે?
    View Solution
  • 5
    એક મોલ વાયુ...... ને દર્શાવે છે.
    View Solution
  • 6
    જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$  મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $  કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
    View Solution
  • 7
    કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 8
    વજતથી $92\%$ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતા સ્પિરિટના નમૂનામાં પાણીના મોલ-અંશ કેટલા થશે ?
    View Solution
  • 9
    $Ca (NO_3)_2$ નું વૉન્ટ-હોફ અવયવ ...... છે.
    View Solution
  • 10
    મંદ દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ દર્શાવે છે કે .... 
    View Solution