એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય $A$નું $1$ મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3\, K$ છે. તે જ દ્રાવકમાં $A$ ના $2$ મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન $6 \,K$ છે. $K _{ b }$ અન $K _{ f }$ નો ગુણોત્તર $K _{ B } / K _{ F } 1: X$ છે, તો $X$ નું મૂલ્ય $.......$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
$\Delta T _{ b }= iK _{ b } m _{1} \quad \Delta T _{ f }= iK _{ f } m _{2}$

$\frac{\Delta T _{ b }}{\Delta T _{ f }}=\frac{ K _{ b } \times 1}{ K _{ f } \times 2}$ $\Rightarrow \frac{3}{6}=\frac{1}{2}=\frac{ K _{ b }}{ K _{ f }} \times \frac{1}{2}$

$\frac{ K _{ b }}{ K _{ f }}=\frac{1}{1} \Rightarrow x =1$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયું સૌથી મહત્તમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 2
    $10.0\% \,w/w\,KCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.06\, g\, cm^{-3}$ છે. તો આ દ્રાવણની મોલારિટી ........ થશે.
    View Solution
  • 3
    ${25^o}C$ પર $CC{l_4}$ની બાષ્પદબાણ $143\,mm$ છે,$Hg$ના $0.5\,gm$ આબાષ્પશીલ દ્રાવક (અણુભાર $ = 65$) $100\,ml\,CC{l_4}$માં ઓગળી જાય છે,ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ ....... $mm$ છે. ($CC{l_4}$ની ઘનતા $1.58\,g/c{m^2}$)
    View Solution
  • 4
    $1.25\,g $ વિદ્યુત અવિભાજ્ય અને $ 20\,g $ પાણીમાંથી બનતા દ્રાવણનું ઠારણબિંદુ $ 271.9\, K$ ,  છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે?
    View Solution
  • 5
    પાણીમાં એસિટીક એસિડ $(CH_3COOH)$ ની $2.05$  $M$ દ્રાવણની ઘનતા $1.02 $ ગ્રામ/મિલી તો દ્રાવણની મોલાલીટી ......... $mol\,kg^{-1}$ થાય.
    View Solution
  • 6
    રાઉલ્ટના નિયમ અનુસાર બાષ્પશીલ પદાર્થના દ્રાવણમાં બાષ્પ દબાણનું સાપેક્ષ ઘટાડો એ કોના બરાબર છે?
    View Solution
  • 7
    દ્રાવ્ય ધન તરીકે અને દ્રાવક પ્રવાહી તરીકે હોય તેવા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હોય છે?
    View Solution
  • 8
    દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનો આધાર એ.....
    View Solution
  • 9
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
    View Solution
  • 10
    એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ $0.8$ છે. તો દ્રાવણમાં મોલાલિટી ($mol\, kg^{-1}$ માં)  જણાવો. 
    View Solution