એક પરમાણ્વિક $(M)$, દ્વિ પરમાણ્વિક $(D)$ અને બહુ પરમાણ્વિક $(P)$ વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા$(Q)$ અને તાપમાનના થતાં ફેરફાર$\left( {\Delta T} \right)$ વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો $a, b$ અને $c$ ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?
JEE MAIN 2013, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુને બંધ પાત્રમાં રાખી તેને ગરમ કરતાં તેનું તાપમાન $10\,^oC$ વધે છે.તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ હશે. $(R = 8.31\, J/mole-K)$
$1$ મોલ આદર્શવાયુનું તાપમાન $20^{\circ} C$ થી $25^{\circ} C$ કરવા માટે $50$ કેલરી ઉષ્માની જરૂર પડે છે, જ્યારે દબાણ અયળ રાખવામાં આવે છે. જો કદ અચળ રાખવામાં આવે તો તેટલા જ વાયુનું એવું જ તાપમાન વધારવા માટે ......... કેલરી ઊર્જાની જરૂર પડશે. $(R=2 \,cal / mol - K )$
અચળ દબાણે આદર્શ વાયુના એક મોલ તાપમાનમાં $10 \;K$ વધારો કરવા માટે, $207\;J$ ઉષ્માની જરૂર પડે છે. જો સમાન વાયુનું તાપમાન અચળ કદ પર સમાન $10 \;K$ વધારવામાં આવે, તો જરૂરી ઊર્જા . ..... $J$ હશે. (આપેલ: વાયુ અચળાંક $R = 8.3\;J/mol-K$)