એક દ્વિ-પરમાણ્વિક $\left(\gamma=\frac{7}{5}\right)$ નું દબાણ $P _1$ અને ઘનતા $d _1$ એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને $P _2\left( > P _1\right)$ અને $d _2$ થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. $(\frac{ d _2}{ d _1}=32$ આપેલ છે.)
  • A$5$
  • B$2$
  • C$4$
  • D$0$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
\(PV ^{\gamma}=\) const \(\quad d =\frac{ m }{ v }\)

\(p \left(\frac{ m }{ d }\right)^{\gamma}=\) const

\(\frac{ p }{ d ^{\gamma}}=\) const \(\quad \frac{ d _{2}}{ d _{1}}=32\)

\(\frac{ p _{1}}{ p _{2}}=\left(\frac{ d _{1}}{ d _{2}}\right)^{\gamma}=\left(\frac{1}{32}\right)^{7 / 5}=\frac{1}{128}\)

\(\frac{ T _{1}}{ T _{2}}=\frac{ P _{1} V _{1}}{ P _{2} V _{2}}=\frac{1}{128} 32=\frac{1}{4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $40 \%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $300\; K$ છે. તેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને,કાર્યક્ષમતા કરતાં $50 \% $ વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું તાપમાન  ..... $K$ વધારવું પડે.
    View Solution
  • 2
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $PQRSP$ માં ....... $J$ કાર્ય થાય?
    View Solution
  • 3
    વિધાન : ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સમજવા માટે કાર્નોટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે

    કારણ : આપેલ તાપમાન માટે મહત્તમ શક્ય કાર્યક્ષમતા કાર્નોટ પ્રક્રિયા દ્વારા શોધવામાં આવે છે

    View Solution
  • 4
    $127^{\circ}\,C$ અને $27^{\circ}\,C$ તાપમાન વચ્યે કાર્નોટ એન્જિન દ્વારા $2\,kJ$ કાર્ય થાય છે. પરિસર દ્વારા એન્જિનને અપાતીઉષ્માનો જથ્થો ........ $kJ$ છે.
    View Solution
  • 5
    જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન નિરપેક્ષ શૂન્ય પર છે, તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ......... $\%$ થશે.
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યું રેફીજરેટરનું પરફોર્મન્સ ગુણાંક હોઈ શકે ?
    View Solution
  • 7
    સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ $V_{1}$ થી $V_{2}$ કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય $W_{1}$ સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો $W_{2}$ અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો $W_{3}$ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 8
    એક થર્મોડાયનેમિક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની પ્રારંભિક અવસ્થા $D$ માંથી વચ્ચેની અવસ્થા $E$ માં એક રૈખીય પ્રક્રિયાથી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ મૂળ કદ જેટલું ધટાડવામાં આવે છે અને તે સમદાબીય પ્રક્રિયા દ્વારા $E$ થી $F$ જાય છે. વાયુ દ્વારા $D$ થી $E$ થી $F$ જતાં થતું કુલ કાર્ય $..........\,J$ હશે.
    View Solution
  • 9
    સમોષ્મી પ્રક્રિયામાં $1 \,\,mol$ આદર્શ વાયુનું પ્રારંભિક અને અંતિમ તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .......
    View Solution
  • 10
    $2$ વાતાવરણ દબાણે રહેલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ના કોઈ દળનું સમોષ્મી સંકોચન કરીને તાપમાન $27 ^o C $ થી વધીને $927^o C $ થાય છે. અંતિમ અવસ્થામાં વાયુનું દબાણ ....... વાતાવરણ થાય.
    View Solution