જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન નિરપેક્ષ શૂન્ય પર છે, તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ......... $\%$ થશે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ કરતાં તેની એન્ટ્રોપી વધે

    કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે 

    View Solution
  • 2
    અચળ તાપમાન પર એેક વાયુ ફેરફારમાંથી પસાર થાય છે. નીચેનામાંથી કઈ રાશિ સ્થિર (નિશ્ચિત) જળવાઈ રહે છે ?
    View Solution
  • 3
    એક આદર્શવાયુને સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે.

    $A.$ વાયુની આંતરિક ઊર્જા  ઘટશે.

    $B.$ વાયુની આાંતરિક ઊર્જા વધશે.

    $C.$ વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ.

    $D.$ વાયુ ધન કાર્ય કરશે.

    $E.$ વાયુ ઋણ કાર્ય કરશે.

    નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.

    View Solution
  • 4
    વિધાન : જ્યારે ગરમ દૂધ ભરેલા ગ્લાસને રૂમમાં ઠંડો કરવા મૂકવામાં આવે તો તેની એન્ટ્રોપી ઘટે.

    કારણ : ગરમ વસ્તુને ઠંડા કરવામાં થર્મોડાયનેમિકના બીજા નિયમનું ઉલંઘન થતું નથી.

    View Solution
  • 5
    એક આદર્શ વાયુ $(\gamma=15)$ નું કદ સમોષ્મીય રીતે $5$ લીટર થી બદલાઈને $4$ લીટર થાય છે. પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણનો ગુણોત્તર ........... છે. 
    View Solution
  • 6
    વાતાવરણ દબાણે અને $273\, K$ તાપમાને રહેલ બરફ ઓગળે તો....
    View Solution
  • 7
    એક રેફ્રિજરેટર $4^o C$ અને $30^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે તેમાંથી $600 $ કેલરી દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે. આ માટે જરૂરી પાવર ......... $W$ ($1 $ કેલરી $=4.2$ જૂલ લો.)
    View Solution
  • 8
    વાયુની આંતરિક ઊર્જા કોના પર આધારિત છે?
    View Solution
  • 9
    સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ આદર્શ વાયુ માટે  કેટલો હોય?
    View Solution
  • 10
    $P$ દબાણે અને $V$ કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ $.....P$ હશે. 
    View Solution