એક એકપરમાણ્વીય વાયુ $\frac{Q}{4}$ જેટલું કાર્ય કરે છે. જ્યાં $Q$ એ તેને આપવામાં આવતી ઊર્જા છે. આ રૂપાંતરણ (કાર્ય) દરમિયાન વાયુ માટે મોલર ઉષ્મા ધારિતા....... $R$ થશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક નળાકારમાં વાયુ ભરેલો છે, તેનું તાપમાન $20\%$ વધારતા $ (k)$ તેનું કદ $10\%$ ઘટે છે. કેટલા $\%$ વાયુ બહાર વ્યય થયો હશે ? 
    View Solution
  • 2
    હિલિયમના $8$ મોલ ધરાવતા એક પરપોટાને પાણીમાં અમુક ઉંડાઈએ ડુબાડવામાં આવતાં પાણીના તાપમાનમાં $30 °C$ નો વધારો થાય છે. હિલિયમના પરપોટાના વિસ્તરણ દરમિયાન ..... $J$  ઉષ્મા ઉમેરાઈ હશે ?
    View Solution
  • 3
    એક વાયુ મિશ્રણમાં $3$ મોલ ઓક્સિજન અને $5$ મોલ આર્ગોન વાયુ $T$ તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........$RT$ હશે?
    View Solution
  • 4
    જો સમાન તાપમાને હાઈડ્રોજનના પરમાણુની સંખ્યા ઓક્સિજનના પરમાણુઓ કરતાં બમણી હોય તો તેમની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો ? (હાઈડ્રોજન : ઓક્સિજન)
    View Solution
  • 5
    $0^oC$ એ ગેસ ચેમ્બરમાં રહેલા આદર્શ હાઈડ્રોજન વાયુના પરમાણુની $rms$ ઝડપ $3180 \;m/s$ છે. હાઈડ્રોજન વાયુનું દબાણ .....  વાતાવરણ થશે? હાઈડ્રોજન વાયુની ઘનતા  $8.99 \times 10^{-2 } \;kg/m^3$, $1$ વાતાવરણ = $1.01 = 10^5 \;N/m^{2}$
    View Solution
  • 6
    વિધાન: કોઈ આદર્શ વાયુ ના દરેક અણુઓ ની કુલ નિયમિત ગતિઉર્જા એ દબાણ અને તેના કદના ગુણાકાર થી $1.5\, $ ગણી હોય.

    કારણ: વાયુના અણુઓ એકબીજા સાથે સંઘાત પામે છે અને તેને લીધે તેઓનો વેગ બદલાય છે.

    View Solution
  • 7
    એક પાત્રમાં $8\,g$ $O_2$ અને $7\,g$ $N_2$ ભરેલાં હોય ત્યારે દબાણ $10 atm$ છે. જયારે $O_2$ ને દૂર કરવામાં આવે ત્યારે $N_2$ વાયુનું દબાણ કેટલું થાય?
    View Solution
  • 8
    બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા  ....... $J/mol\, K$ થશે. $(R = 8.3\, J/mol\, K)$
    View Solution
  • 9
    જો $400 K$ તાપમાન $8.3 \times 10^5 Pa$ દબાણે પાત્રમાં $28 g,$ નાઈટ્રોજન $4g$ હાઈડ્રોજન અને $8g$ હિલિયમનું મિશ્રણ ભરેલું હોય ત્યારે મિશ્રણની ઘનતા શું થશે?
    View Solution
  • 10
    જ્યારે $\alpha$ મોલ જેટલો એક પરમાણ્વિક વાયુ $\beta$ મોલ જેટલા બહુ પરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામાં આવે ત્યારે મીશ્રણ દ્વિ પરમાણ્વિક વાયુ તરીક વર્તે છે. તો કંપન ગતિને અવગણતાં ક્યું વિધાન સાચું હશે.
    View Solution