એક એકપરમાણ્વીય વાયુ $\frac{Q}{4}$ જેટલું કાર્ય કરે છે. જ્યાં $Q$ એ તેને આપવામાં આવતી ઊર્જા છે. આ રૂપાંતરણ (કાર્ય) દરમિયાન વાયુ માટે મોલર ઉષ્મા ધારિતા....... $R$ થશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હિલિયમના $8$ મોલ ધરાવતા એક પરપોટાને પાણીમાં અમુક ઉંડાઈએ ડુબાડવામાં આવતાં પાણીના તાપમાનમાં $30 °C$ નો વધારો થાય છે. હિલિયમના પરપોટાના વિસ્તરણ દરમિયાન ..... $J$ ઉષ્મા ઉમેરાઈ હશે ?
એક વાયુ મિશ્રણમાં $3$ મોલ ઓક્સિજન અને $5$ મોલ આર્ગોન વાયુ $T$ તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........$RT$ હશે?
બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ....... $J/mol\, K$ થશે. $(R = 8.3\, J/mol\, K)$
જ્યારે $\alpha$ મોલ જેટલો એક પરમાણ્વિક વાયુ $\beta$ મોલ જેટલા બહુ પરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામાં આવે ત્યારે મીશ્રણ દ્વિ પરમાણ્વિક વાયુ તરીક વર્તે છે. તો કંપન ગતિને અવગણતાં ક્યું વિધાન સાચું હશે.