જો $400 K$ તાપમાન $8.3 \times 10^5 Pa$ દબાણે પાત્રમાં $28 g,$ નાઈટ્રોજન $4g$ હાઈડ્રોજન અને $8g$ હિલિયમનું મિશ્રણ ભરેલું હોય ત્યારે મિશ્રણની ઘનતા શું થશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ ગેસની $1\,atm$ દબાણે અને $127\,^oC$ તાપમાને $rms$ ઝડપ $200\,m/s$ છે તો $2\,atm$ દબાણે અને $227\,^oC$ તાપમાને $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 2
    અચળ દબાણ થર્મોમીટર માં થર્મોમીટર જ્યારે તે બરફ જેવા પાણીમાં ડુબાડેલ હોય ત્યારે $47.5$ એકમ કદ માપે અને જ્યારે ઉબળતા પ્રવાહીમાં રાખવામા આવે ત્યારે તે $67$ એકમ કદ માપે છે.તો પ્રવાહીનું ઉત્કલનબિંદુ  .......... $^oC$  હશે?
    View Solution
  • 3
    ....... $^oC$ તાપમાને હાઈડ્રોજન પરમાણુની સરેરાશ ઝડપ એ $31°C$ એ પહેલા ઓક્સિજન પરમાણુની સરેરાશ ઝડપ કેટલી થશે?
    View Solution
  • 4
    $30^{\circ} C$ તાપમાને $40$ ગ્રામ/મોલ જેટલો અણુભાર ધરાવતો દ્વિ પરમાણ્વિક વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. તે $200 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. જો તે અચાનક રોકાઈ જાય તો અંદરનું, તાપમાન કેટલું થશે.
    View Solution
  • 5
    વાયુના પાંચ અણુની ઝડપ $2, 3, 4, 5, 6$ હોય,તો અણુની $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 6
    સૂર્યપ્રકાશણા લીધે $30$ $m^3$ કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન $17^o  $ $C$ થી $27 ^o $ $C$ વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ $1 \times  10^5$ $ Pa$ રહે છે.જો $n_i$ અને $n_f$ એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો $n_f-n_i$ થશે.
    View Solution
  • 7
    $20\, lit$ $ {H_2} $ ની ગતિઊર્જા $ 1.5 \times {10^5}\,J $ છે.તો પાત્ર પર લાગતું દબાણ કેટલુ હશે?
    View Solution
  • 8
    ચોક્કસ દળના વાયુનું અચળ દબાણે તાપમાન $50^{\circ} C$ જેટલું વધારવા માટે $160$ કેલરી ઉર્જાની જરૂર પડે. જ્યારે સમાન દળના વાયુને અચળ કદે $100^{\circ} C$ જેટલો ઠંડો પડતાં તે $240$ કેલરી ઉષ્મા મુક્ત કરે છે. આ વાયુના અણુના મુક્તતાના કેટલા હશે? (વાયુને આદર્શ વાયુ ગણો)
    View Solution
  • 9
    મેક્સવેલનુ વિતરણ વિધેય કઈ આકૃતિ દર્શાવે છે.
    View Solution
  • 10
    આણ્વિક વ્યાસ $d$ અને અંકઘનતા $n$ ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને ........... વડે રજૂ કરી શકાય છે 
    View Solution