એક એસી સ્ત્રોતનું મૂલ્ય $222\,V,60\,Hz$ છે. $16.67\,ms$ ના સમયગાળામાં સરેરાશ વિદ્યુતસ્તિતિમાન ગણવામાં આવે છે. તો તે
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$LC$ પરિપથમાં ઇન્ડક્ટર $L=40\;mH$ અને કેપેસીટર $C=100\;\mu F$ છે.જો પરિપથમાં $V(t)=10sin(314t)$ વૉલ્ટેજ આપવામાં આવે તો પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થશે?
એક શ્રેણી $LCR$ પરિપથને $ac$ વૉલ્ટેજ ઉદગમ સાથે જોડેલ છે જ્યારે પરિપથમાંથી $L$ ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે જો તેના બદલે પરિપથમાંથી $C$ ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે આ પરિપથનો શક્તિગુણાંક (power factor) ................. છે
શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક $X$ને $100\,V$ મહત્તમ વોલ્ટેજ ધરાવતા $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5A$ નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક $Y$ને આ જ $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં $\frac{\pi}{2}$ પાછળ છે. જો $X$ અને $Y$ ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું $rms$ મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ?
$5.0 \,H$ ના ઈન્ડક્ટર,$80\, \mu \mathrm{F}$ નો સંધારક અને $40\, \Omega$ અવરોધ ધરાવતા એક શ્રેણી $LCR$ પરિપથને $230\, V$ના બદલાતી આવૃત્તિ ધરાવતા $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓ એ પરિપથને ઉદ્દગમ દ્વારા રૂપાંતરીત થતો પાવર (કાર્યત્વરા), અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરીત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ $......$ હોઈ શકે છે.
$250 \,{V}$ અને બદલાતી આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે $100 \,\Omega$ નો અવરોધ, $0.1\, \mu {F}$ કેપેસીટર અને અજ્ઞાત ઇન્ડકટરને શ્રેણીમાં જોડેલા છે. અનુનાદ સમયે ઇન્ડકટરનો ઇન્ડકટન્સ (${H}$ માં) મેળવો. આપેલ અનુનાદ આવૃતિ $60\, {Hz}$ છે.