એક શ્રેણી $LCR$ પરિપથને $ac$ વૉલ્ટેજ ઉદગમ સાથે જોડેલ છે જ્યારે પરિપથમાંથી $L$ ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે જો તેના બદલે પરિપથમાંથી $C$ ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે આ પરિપથનો શક્તિગુણાંક (power factor) ................. છે 
NEET 2020,AIPMT 2012, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $LCR$ શ્રેણી પરિપથમાં $R=5\, \Omega, L=20\, {mH}$ અને ${C}=0.5 \,\mu \,{F}$ ને $250\, V$ ના બદલાતી આવૃતિના $AC$ ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર  $.....\,\times 10^{2}\, {W}$ હશે.
    View Solution
  • 2
    એક દોલનીય $LC$ પરિપથ, $75\,mH$ વાળું પ્રેરક અને $1.2\,\mu F$ વાળું સંગ્રાહક ધરાવે છે. જો સંગ્રાહકનો મહત્તમ ભાર $2.7\,\mu C$ હોય તો, સંગ્રાહકમાંથી પસાર થતો મહત્તમ વીજપ્રવાહ ....... $mA$ હશે.
    View Solution
  • 3
    $L-C$ દોલનમાં, કેપેસિટરમાં મહત્તમ વિદ્યુતભાર $Q$ હોઈ શકે છે જો કોઈ ક્ષણે, પરિપથ સાથે સંકળાયેલ વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જા સમાન હોય, તો તે ક્ષણો કેપેસિટરમાં રહેલો વિદ્યુતભાર કેટલો છે ?
    View Solution
  • 4
    કયાં બિંદુએ પરિપથ ઇન્ડિકટીવ હોય?
    View Solution
  • 5
    $A.C$. પ્રવાહ $ I = 100\,sin\,200\, \pi t $ હોય,તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલા સમય પછી થાય?
    View Solution
  • 6
    જ્યારે $LCR$ શ્રેણી પરિપથમાં અનુનાદ ઉત્પન્ન થાય છે તો તેના માટે નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?
    View Solution
  • 7
    એક પરિપથ $12 \;\Omega$ અવરોધ અને $15 \;\Omega$ નો ઇમ્પિડન્સ ધરાવે છે. આ પરિપથનો પાવર ફેક્ટર કેટલો થાય?
    View Solution
  • 8
    અવરોધમાં $AC$ પ્રવાહ પસાર કરતાં ઉત્પન્ન થતી ઉષ્મા $2 \,amperes \,DC$ પ્રવાહ કરતાં ત્રણ ગણી છે.તો પ્રવાહનું $rms$ મૂલ્ય કેટલા .....$amp$ થાય?
    View Solution
  • 9
    $ac$ ઉદગમનો મહત્તમ $(peak)$ વોલ્ટેજ$......$ ને બરાબર હોય.
    View Solution
  • 10
    એક $31\,\Omega$ ઇન્ડકિટવ રિએકટન્સ ધરાવતા કોઇલનો અવરોઘ $8\,\Omega$ અને છે. તેને $25\,\Omega$ કેપેસિટિવ રિએકટન્સ ધરાવતા કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથને $110\;V \;AC $ ઉદ્‍ગમ સાથે જોડેલ છે. પરિપથનો પાવર- ફેકટર કેટલો થશે?
    View Solution