એક શ્રેણી $LCR$ પરિપથને $ac$ વૉલ્ટેજ ઉદગમ સાથે જોડેલ છે જ્યારે પરિપથમાંથી $L$ ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે જો તેના બદલે પરિપથમાંથી $C$ ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે આ પરિપથનો શક્તિગુણાંક (power factor) ................. છે
NEET 2020,AIPMT 2012, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દોલનીય $LC$ પરિપથ, $75\,mH$ વાળું પ્રેરક અને $1.2\,\mu F$ વાળું સંગ્રાહક ધરાવે છે. જો સંગ્રાહકનો મહત્તમ ભાર $2.7\,\mu C$ હોય તો, સંગ્રાહકમાંથી પસાર થતો મહત્તમ વીજપ્રવાહ ....... $mA$ હશે.
$L-C$ દોલનમાં, કેપેસિટરમાં મહત્તમ વિદ્યુતભાર $Q$ હોઈ શકે છે જો કોઈ ક્ષણે, પરિપથ સાથે સંકળાયેલ વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જા સમાન હોય, તો તે ક્ષણો કેપેસિટરમાં રહેલો વિદ્યુતભાર કેટલો છે ?
એક $31\,\Omega$ ઇન્ડકિટવ રિએકટન્સ ધરાવતા કોઇલનો અવરોઘ $8\,\Omega$ અને છે. તેને $25\,\Omega$ કેપેસિટિવ રિએકટન્સ ધરાવતા કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથને $110\;V \;AC $ ઉદ્ગમ સાથે જોડેલ છે. પરિપથનો પાવર- ફેકટર કેટલો થશે?