એક હલકા નળાકારીય સમક્ષિતિજ સપાટી ઉપર રાખવામા આવેલ છે. તેના તળિયાનો આડછેદ $A$ છે. તેના તળિયા આગળ $a$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક છિદ્ર બનાવવામાં આવે છે. બહાર નીકળતા પ્રવાહીને કારણે લાગતાં બળને કારણે પાત્રને ન ખસેડવા માટે જરૂરી લઘુતમ ઘર્ષણાંક ............ હશે. $(a\,<\,<\,A)$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણી ભરેલા પાત્રમાં તળિયે છિદ્ર પાડતાં  $10 min $ માં પાત્ર ખાલી થાય છે,જો પાત્ર અડધું ભરેલું હોય,તો ખાલી થતાં ...... $\min$ લાગે.
    View Solution
  • 2
    વિધાન : સ્થિર પાણીની સપાટી પર પાતળી સ્ટીલની સોય તરી શકે.

    કારણ : જ્યારે ઉત્પ્લાવક બળ વજનને સમતોલીત કરે ત્યારે કોઈ પણ પદાર્થ તરી શકે.

    View Solution
  • 3
    સમઘન બ્લોકનું અડધું કદ ડુબેલું છે,પાત્રને $g/3$ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરાવવાથી ડુબેલું નવું કદ કેટલું થાય?
    View Solution
  • 4
    $1$ મી પાણી ભરેલા પાત્રમાં તળીયેથી $0.25$ મી અંતરે છિદ્ર પાડતાં તેની અવધિ ...... (સેમી માં)
    View Solution
  • 5
    તાર વડે લટકાવેલો એક પદાર્થ તેને $10 \,mm$ જેટલો ખેંચે છે, જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તારમાં ખેંચાણા $\frac{10}{3} \,mm$ જેટલું ઘટે છે તો પદાર્થ અને પ્રવાહીની સાપેક્ષ ઘનતાઓનો ગુણોત્તર કેટલો છે ?
    View Solution
  • 6
    કોઇ લાંબા નળાકારીય પાત્રમાં પ્રવાહી અડધે સુધી ભરેલ છે. જ્યારે પાત્ર પોતાની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે ત્યારે દિવાલની નજીક (અડીને) પ્રવાહી ઊપર ચઢે છે. જો પાત્રની ત્રિજ્યા $5 \,cm$ અને તેની ચાક ઝડપ $ 2$ ભ્રમણ પ્રતિ સેકન્ડ હોય તો તેના કેન્દ્ર (મધ્યભાગ) અને છેડાની વચ્ચે ઊંચાઈનો તફાવત, $cm$ માં કેટલો હશે?
    View Solution
  • 7
    $1\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર $1\,gm$  દળના $10000$ દડાને, દર સેકન્ડે $100\, m/s$ ના વેગથી અથડાવવામાં આવે છે.અ દડાઓ સમાન વેગથી પાછા ફરતા હોય,તો સપાટી પર કેટલું દબાણ લાગતું હશે?
    View Solution
  • 8
    શ્રેણીમાં જોડેલી સમાન લંબાઇની બે કેશનળીની ત્રિજયાનો ગુણોત્તર $ 1:2 $ છે.તેના બે છેડા વચ્ચે દબાણનો તફાવત $1m$  ઊંચાઇના પાણીના સ્તંભ જેટલો છે.તો પ્રથમ કેશનળી વચ્ચે દબાણનો તફાવત ....... $m$ ઊંચાઇના પાણીના સ્તંભ જેટલો હોય.
    View Solution
  • 9
    પાત્રના તળિયે $ l $ લંબાઇ અને $r $ ત્રિજયા ઘરાવતી કેશનળી જોડેલ છે.તેના પર દબાણનો તફાવત $P$  હોય,ત્યારે બહાર આવતા પાણીનું કદ $ V$ છે,હવે તેની સાથે શ્રેણીમાં સમાન લંબાઇ પરંતુ અડધી ત્રિજયા ધરાવતી કેશનળી જોડતાં બહાર આવતાં પ્રવાહીનું કદ કેટલું થાય? ( તંત્ર વચ્ચે દબાણનો તફાવત $P$  છે. )
    View Solution
  • 10
    એક $U$ નળી જેના બંને છેડાઓ વાતાવરણ તરફ ખુલ્લા છે, તે આંશિક રીતે પાણીથી ભરેલા છે. પાણી સાથે ન ભળી જાય તેવું તેલ નળીના એક બાજુમાં ત્યાં સુધી ભરવામાં આવે છે, જયાં સુધી બીજી બાજુમાં આવેલા પાણીની સપાટીથી $10\;mm$ ઊંચાઇ પ્રાપ્ત કરી લે છે. આ દરમિયાન પાણી પોતાનો સ્તર $65 \;mm$ જેટલું વધે છે (આકૃતિ જુઓ). તેલની ઘનતા ($kg/m^3$ માં) કેટલી હશે?
    View Solution