|
\(C = 40\%\) |
\(40/12\) |
\(3.33\) |
\(1\) |
|
\(H = 13.33\%\) |
\(13.33/1\) |
\(13.33\) |
\(4\) |
|
\(N = 46.67\%\) |
\(46.67/14\) |
\(3.33\) |
\(1\) |
Thus formula \(C{H_4}N\).
$A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.
$B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.
$C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.
$D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.
આપેલું છે :
$(a)\,280\, K$ પર પાણીનું બાષ્પદબાણ= $14.2\, mm\, Hg$.
$(b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}$