વિધાન : અવકાશયાત્રી અવકાશમાં વજનરહિતતા અનુભવે છે.

કારણ : જ્યારે પદાર્થ મુક્તપતન કરે ત્યારે ગુરુત્વાકર્ષણ અનુભવતું નથી 

AIIMS 2007, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેની ઘનતા પૃથ્વી ની ઘનતા કરતાં $9$ ગણી અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 2
    જો પૃથ્વીની ઘનતા $4$ ગણી અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો માણસનું વજન અત્યારના વજન થી
    View Solution
  • 3
    પૃથ્વીની સપાટીથી કેટલા $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય પૃથ્વીની સપાટીથી $10 \,km$ ઊંડાઈ જેટલો થાય?
    View Solution
  • 4
    ક્યો આલેખએ ઉપગ્રહની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા $r$ માં તેના આવર્તકાળ $T$ સાથે થતો ફેરફાર સારી રીતે રજૂ કરે છે ?
    View Solution
  • 5
    ગુરુત્વાકર્ષણબળ કયા પ્રકારનું બળ છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કોને સૌપ્રથમ $G$ નું પ્રાયોગિક મૂલ્ય આપ્યું?
    View Solution
  • 7
    સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય ઝડપ ($\omega$) અને અંતર $(r)$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ...
    View Solution
  • 8
    કયા વૈજ્ઞાનીકે સૌપ્રથમ સૂચવ્યું હતું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે .
    View Solution
  • 9
    પૃથ્વીની સપાટીથી ઊંચાઇ $R$ અને $3R$ પર રહેલા બે ઉપગ્રહની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? ($R$= પૃથ્વીની ત્રિજયા)
    View Solution
  • 10
    $R$ ત્રિજ્યા ના ગ્રહ પર એક પદાર્થ ને ઉપરની દિશામાં તેની નિષ્ક્રમણ ઝડપથી અડધી ઝડપે ફેકવામાં આવે તો તેણે પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ ?
    View Solution