એક કણએ $(0,8)$ બિંદુુથી શરૂ થાય છે અને $\vec{v}=3 \hat{i} \,m / s$ ના નિયમિત વેગ સાથે ગતિ કરે છે. તો $5 \,s$ પછી ઊગમબિંદુ અનુલક્ષીને કણનો કોણીય વેગમાન .......... $kg m ^2 / s$ હશે. (કણ નું દળ $1 \,kg$ છે)
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર $m$ દળના કણો મૂકેલા છે. તો ત્રિકોણની કોઈ એક બાજુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 2
    $72\, km/h$ ની ઝડપથી જતી કારને બ્રેક મારતાં ટાયર $20$ પરિભ્રમણ પછી સ્થિર થાય છે.જો ટાયરનો વ્યાસ $0.5\, m$ હોય,તો કોણીય પ્રતિપ્રવેગ ($rad/s^2$ માં) કેટલો થાય?
    View Solution
  • 3
    $M$ દળના એક પદાર્થને એક ઘર્ષણરહિત બેરીંગ ઉપર રાખેલી ગરગડી પર વીંટાળેલી દોરી વડે લટકાવવામાં આવે છે. ગરગડીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

    ગરગડીને વર્તુળાકાર તકતી ધારો તથા દોરી એ ગરગડી પર સરકતી નથી એમ ધારો.

    View Solution
  • 4
    ચાકગતિ કરતા કણ માટે $a_r = 3\ ms^{-2}, a_T = 4\ ms^{-2}$ છે. જો $a $ અને $a_r$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય, તો .......
    View Solution
  • 5
    ઘન ગોળા માટે ચાકગતિ અને રેખીયગતિ ઊર્જા નો ગુણોત્તર
    View Solution
  • 6
    $0.5\,kg$ દળ અને $r$ ત્રિજ્યાવાળી નિયમિત આકારની તકતીને $t =0\,s$ સમયે $18\,m / s$ જેટલા વેગથી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t=0\,s$ સમયે તે શુદ્ધ સરકતી ગતિની શરૂઆત કરે છે. $t=2\,s$ બાદ તે શુદ્ધ લોટણ ગતિ પ્રાપ્ત કરે છે. (આકૃતિમાં જુઓ). તકતીની $2\,s$ બાદ કુલ ગતિ ઉર્જા $..........J$ થાય.(ધર્ષણાંકનું મૂલ્ય $0.3$ અને $g=10\,m / s ^2$ આપેલ છે.)
    View Solution
  • 7
    અનુક્રમે $10\,kg$ અને $20\,kg$ દળ ધરાવતા બે વસ્તુઓને $10\,m$ લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. $10\,kg$ દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર$.....$
    View Solution
  • 8
    સમક્ષિતિજ સાથે $\theta $ કોણ ધરાવતા ઢાળ પરથી $R$ ત્રિજયાવાળો, $M $ દળ ધરાવતો પદાર્થ સરકયા વિના ગબડે છે.જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $I $ હોય,તો પદાર્થનો પ્રવેગ ______
    View Solution
  • 9
    $l$ લંબાઈ, $m$ દળવાળો પાતળો સળિયો સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને ઊર્ધ્વસમતલમાં દોલન કરે છે. સળિયાનો મહત્તમ કોણીય વેગ $\omega$ છે, તો તેનું દ્રવ્યમાન-કેન્દ્ર મહત્તમ કેટલી ઊચાઈએ જશે ?
    View Solution
  • 10
    નિયમિત વર્તૂળગતિ કરતા કણની રેખીય ઝડપ ચાર ગણી કરવામાં આવે અને કોણીય વેગ બમણો કરવામાં આવે, તો કણનો કેન્દ્રગામી પ્રવેગ .....
    View Solution