એક લાઈટ એમીટીંગ ડાયોડ ($LED$) ને જેનો બેન્ડ ગેપ $1.42 \mathrm{eV}$ છે તેવા $GaAs$ અર્ધવાહક પદાર્થની મદદથી બનાવવામાં આવે છે. $LED$ માંથી ઉત્સજીત તરંગલંબાઈ............. છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે કે બે કરતાં વધારે ઍમ્પ્લિફાયરના શ્રેણી જોડાણમાં પરિણામી વૉલ્ટેજ ગેઇન ....... હોય છે.
    View Solution
  • 2
    ટ્રાન્ઝીસ્ટરને ક્યાં તરીકે ઉપયોગ કરી શકાય નહીં?
    View Solution
  • 3
    આપેલ લોઝિક પરિપથના ${A}, {B}$ ના ઈનપુટના મૂલ્યો $(0,0),(0,1),(1,0)$ અને $(1,1)$. તો આઉટપુટ $Y$ નો ક્રમ કેવો હશે?
    View Solution
  • 4
    ડીઝીટલ સર્કિટ કયા ગેટનો ઉપયોગ કરે છે?
    View Solution
  • 5
    નિરપેક્ષ શૂન્ય તાપમાને $Si $ અર્ધવાહક ........ તરીકે વર્તેં છે.
    View Solution
  • 6
    એક $p-n$ જંકશન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ સ્ચિતિમાં $I-V$ લાક્ષણિક્તા આકૃતિમાં દર્શાવેલ છે. લગાવેલા ફોરવર્ડ બાયસ વોલ્ટેન અનુક્રમે $2 \,V$ અને $4 \,V$ ને આનુષાંગિક ગત્યાત્મક અવરોધોનો (dynamic resistance) ગુણોત્તર ......... થશે.
    View Solution
  • 7
    નીચે આપેલ સત્યાર્થ કોષ્ટક ક્યો ગેટ દર્શાવે છે.

    $A$

    $B$

    $Y$

    $1$

    $1$

    $0$

    $1$

    $0$

    $0$

    $0$

    $1$

    $0$

    $0$

    $0$

    $1$

    View Solution
  • 8
    નીચે દર્શાવેલ નેટવર્ક પરિપથમાં ચોખ્ખો (પરિણામી) અવરોધ. . . . . .થશે.
    View Solution
  • 9
    જો એમીટર પ્રવાહ $4\, mA$ જેટલો બદલવામાં આવે તો કલેકટર પ્રવાહ $3.5\, mA$ જેટલો બદલાય છે. $\beta$ નું મૂલ્ય ...........

     

    View Solution
  • 10
    $NPN$ ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લિફાયર તરીકે ઉપયોગ થાય જ્યારે .....
    View Solution