એક લીટર દ્રાવણમાં $8\, gm\, NaOH$ અને $4.9\, gm\, H_2SO_4$ હાજર હોય છે તો તેની $pH$ = .....
Medium
Download our app for free and get startedPlay store
b
$4.9$ ગ્રામ $H_2SO_4$ દ્રાવણ માટે $N$

$\frac{{4.9}}{{49}} \times \frac{1}{1} = 0.1$

$N_1V_1 = N_1V_2 = N(V_1 + V_2)$

$0.2 - 0.1 = 0.1 \,N$         $ NaOH$ દ્રાવણ કરતા

$pOH = -log(OH^-) $         $pOH = 1 $          $pH = 13$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $AgCl$ ની દ્રાવ્યતા $1.43 \times 10^{-3}$ ગ્રામ/લીટર અને જ્યારેે $AgCl$ નો અણુભાર $143$ હોય તો દ્રાવ્યતા ગુણાકાર ($K_{sp}$) = …..
    View Solution
  • 2
    જો $25\,^oC$ એ $CN^-$માટે $pK_b$ $= 4.7$ હોય તો $0.5\,M \,NaCN$ દ્રાવણની $pH =......$
    View Solution
  • 3
    એસિટિક એસિડના દ્રાવણમાં સોડિયમ એસિટેટ ઉમેરવાથી દ્રાવણની $PH$………
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું એક લુઇસ એસિડ છે ?
    View Solution
  • 5
    $40\, mL\, 0.1\, M\, NaOH$ સાથે $40\, mL\, 0.1\, M\, CH_3COOH$નું તટસ્થિકરણ કરતાં દ્રાવણની $pH$ શું મળશે?
    View Solution
  • 6
    $Ca{F_2}\,\,({K_{sp}} = 1.7 \times {10^{ - 10}})$ના અવક્ષેપ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે નીચે પૈકી કોઈ એક સમાન કદ મિશ્રિત થાય.
    View Solution
  • 7
    ઝિરકોનિયમ ફોસ્ફેટ $[Zr_3 (PO_ 4)_4]$ એ $+4$ વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને $-3$ વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ  આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને $S$ દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને $K_{sp}$ દ્વારા દર્શાવીએ તો $S$ અને $K_{sp}$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?
    View Solution
  • 8
    ....... માં $HCl$ એસિડ તરીકે વર્તેં નહિ ?
    View Solution
  • 9
    $25°$ સે. એ $Zn(OH)_2$ ની દ્રાવ્યતા નીપજ $10^{-14}$ છે. જો $NH_4OH$ એ $50\%$ વિયોજન પામે તો $0.1\, M $દ્રાવણમાં ઝીંકની સાંદ્રતા કેટલી થાય ?
    View Solution
  • 10
    $CH_3COONa$ નું જલીય દ્રાવણ = .......
    View Solution