એક લીટર પાત્રમાં $NH_3$ નું પ્રમાણ $8.5$ છે તો સક્રિય દળ......$ g\, mole / litre$
Easy
Download our app for free and get startedPlay store
a
સક્રિય દળ $=$ ગ્રામ મોલ $/$ કદ લિટરમાં $=$ $85/17 \times 1$ $=$ $0.5\,g$ ગ્રામ $/$ લિટરમાં
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની કઈ પ્રક્રિયામાં ઉંચા દબાણે અને ઉંચા તાપમાનની અવસ્થાએ નિપજની પ્રાપ્તિ મોટા પ્રમાણમાં થાય છે?
    View Solution
  • 2
    પ્રક્રિયા $2AB \rightleftharpoons {A_2} + {B_2}$ માટે સંતુલન અચળાંક $49$ હોય, તો પ્રક્રિયા $AB \rightleftharpoons 1/2{A_2} + 1/2{B_2}$ માટે સંતુલન અચળાંક ........... થશે.
    View Solution
  • 3
    કદ અચળ રાખીને એક સંતુલનમાં નિષ્ક્રિય વાયુ ઉમેરતા શું થાય છે?
    View Solution
  • 4
    $CO_{(g)} + Cl_{2(g)} $ $\rightleftharpoons$ $ COCl_{2(g)}$ માટે $K_p$/$K_c$ નું મૂલ્ય ....
    View Solution
  • 5
    $1\,d{m^3}$ કદના પાત્રમાં $1$ મોલ $N_2$ અને $2$ મોલ $H_2$ લઇ પ્રક્રિયા કરવામાં આવે છે. જો સંતુલને $0.8$ મોલ $NH_3$ પ્રાપ્ત થાય, તો પાત્રમાં $H_2$ ની સાંદ્રતા ..........$mol$ થશે.
    View Solution
  • 6
    $N_2O_4{(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{2(g)}, \,25^o$, એ પ્રક્રિયા માટે $K_c$ મૂલ્ય $6.10\times 10^{-3}$ છે. તો જેથીેે $NO_{2(g)} $ $\rightleftharpoons$ $ 1/2 N_2O_{4(g)}$ સંતુલન પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય......
    View Solution
  • 7
    સુક્રોઝના જળવિભાજનની પ્રક્રિયામાં નીચે આપેલ છે.

    સુક્રોઝ $+$ $H _{2} O \rightleftharpoons$ ગ્લુકોઝ $+$ ફ્રૂક્ટોઝ

    $300\, K$ પર , જો સંતુલન અચળાંક $\left( K _{c}\right)$ is $2 \times 10^{13}$ હોય તો, તેજ તાપમાન પર $\Delta_{ r } G^{\Theta}$ ની કિંમત શું થશે?

    View Solution
  • 8
    નીચેની પ્રક્રિયા માટે $\frac{{{K_p}}}{{Kc}}\,\, + \;\,\log \,\,RT\,\, = \,\,0$ નો સાચો સંબંધ છે ?
    View Solution
  • 9
    મિથાઈલ આલ્કોહોલ અને કાર્બન ટેટ્રાક્લોરાઈડના સક્રિય દળ અનુક્રમે કેટલા થશે? તેની ઘનતા $0.5$ અને $1.3 \,g / ml$
    View Solution
  • 10
    $PCl_{5(g)} $$\rightleftharpoons$$ PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે....... થી અચળ તાપમાને પુરોગામી પ્રક્રિયા થાય.$(1)$ અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી $(2)$ અચળ કદે ક્લોરીન વાયુ ઉમેરવાથી $(3)$ અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી $(4)$ પાત્રનું કદ વધારવાથી $(5)$ અચળ કદે $PCl_5$ ઉમેરતાં
    View Solution