એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં $0.2$ ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર $...........$ થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $=3 \times 10^8\,m s ^{-1}$ અને આપેલ માધ્યમ માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
  • A$5$
  • B$4$
  • C$3$
  • D$2$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
\(V =\frac{ C }{\mu} \Rightarrow \mu=\frac{ C }{ V }=\frac{ C }{0.2 C }\)

\(\mu=5\)

\(\mu=\sqrt{\epsilon_{ r } \mu_{ r }}\)

\(\Rightarrow \epsilon_{ r }=\frac{\mu^2}{\mu_{ r }}\)

\(\therefore \frac{\epsilon_{ r }}{\mu}=\frac{\mu}{\mu_{ r }}=5\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માછલી પાણીની અંદરથી બહારની દુનિયાને વર્તૂળાકાર સમક્ષિતિજ સાથે જુએ છે. જો પાણીનો વક્રીભવનાંક $4/3$ અને માછલી પાણીની સપાટીથી $12\, cm $ નીચે હોય, તો આ વર્તૂળની ત્રિજયા કેટલી હશે?
    View Solution
  • 2
    પાણી અને કાંચના ક્રાંતિકકોણ માટે નીચે પૈકી કયું સાચું છે?
    View Solution
  • 3
    એક સમતલ બર્હિગોળ લેન્સ એ એક સમતલ અંતર્ગોળ લેન્સમાં બરોબર બેસે છે. બંનેની સમતલ સપાટી એકબીજાને સમાંતર છે. જો લેન્સ ${\mu _1}$ અને${\mu _2}$ વક્રીભવનાંકવાળા ભિન્ન પદાર્થોના બનેલા હોય તથા તેમની વક્ર સપાટીની વક્રતા ત્રિજયા $R$ હોય, તો આવા સંયુકત લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
    View Solution
  • 4
    $3$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબ પર $\mu$ વક્રીભવનાંક ધરાવતો કાંચનો સ્લેબ મૂકતાં સિકકો બે સ્લેબની વચ્ચે દેખાતો હોય,તો $\mu =$______
    View Solution
  • 5
    $2R\, cm$ વ્યાસ ધરાવતી નળાકાર પાણીની ટાકીમાંથી પાણી સમાન દરથી બહાર નીકળે ત્યારે આભાસી ઊંડાઈ $x \,cm/minute$ ના દરથી ઘટે છે. તો એક મિનિટ માં બહાર નીકળતા પાણીની માત્રા .......... $c.c.$

    ($n_1=$ હવાનો વક્રીભવનાંક)

    ($n_2=$ પાણીનો વક્રીભવનાંક)

    View Solution
  • 6
    એસ્ટીગ્મેટીઝમ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
    View Solution
  • 7
    જો પ્રિઝમના એકબાજુનો કોણ ${30^ \circ }$  અને $\mu \, = \,\,\sqrt 2 $  વક્રીભવનાંકનું ચાંદીનું સ્તર લગાડેલ હોય ત્યારે આપેલ કિરણ તેના માર્ગેં પાછું વળે છે. તો આપાત કોણ કેટલા .......$^o$ હશે?
    View Solution
  • 8
    જ્યારે ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસને અવર્ણક (achromatic) રીતે સંયોજીત કરી બનાવેલા પ્રિઝમમાં પીળા-કિરણ માટે $2^{\circ}$ જેટલું વિચલન મળે છે. ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસ માટે ડીસ્પર્સીવ (dispersive) પાવર અનુક્રમે $0.02$ અને $0.03,$ અને પીળા પ્રકાશ માટે આ ગ્લાસો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6$ લો. ક્રાઉન ગ્લાસ માટે વક્રીભવન કોણ $........\,^{\circ}$ હશે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
    View Solution
  • 9
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પાતળા પ્રિઝમ માટે વિચલનકોણ ($\delta$ ) અને વક્રીભવનાંકનો આલેખ આપેલ છે.તો..
    View Solution
  • 10
    પ્રિઝમમાં વિચન લઘુત્તમ થાત જ્યારે

    $(A)$ આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી $(symmetric)$ ધરાવતા હોય. 

    $(B)$ પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય.

    $(C)$ આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય.

    $(D)$ નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય

    આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

     

    View Solution