એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન $27^{\circ} {C}$ થી વધીને $37^{\circ} {C}$ થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો $4$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?
  • Aગેસ પર થતું કાર્ય $582\, J$ ની નજીકનું હશે
  • Bગેસ દ્વારા થતું કાર્ય $332\, J$ ની નજીકનું હશે
  • Cગેસ દ્વારા થતું કાર્ય $582 \,{J}$ ની નજીકનું હશે
  • Dગેસ પર થતું કાર્ય $332\, J$ ની નજીકનું હશે
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
a
For an ideal gas, each vibrational mode, corresponds to two degrees of freedom, hence, \({f}=3\) (trans.) \(+3(\) rot. \()+8(\) vib. \()=14\)

\(\gamma=1+\frac{2}{f}\)

\(\gamma =1+\frac{2}{14}=\frac{8}{7}\)

\(W =\frac{n R \Delta T}{\gamma-1}=-582\)

As \({W}\,<\,0\). Work is done on the gas.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમકદ પ્રક્રિયા માટે નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 2
    $NTP$ પર દ્વિપમાણ્વિક વાયુની સમોષ્મી સ્થિતિસ્થાપક્તા ............ $N / m ^2$ છે.
    View Solution
  • 3
    એક પરમાણ્વિક વાયુનું કદ $V$ , તાપમાન $T$ સાથે $V = KT ^{2 / 3}$ સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન $90\, K$ જેટલું બદલાય ત્યારે થતું કાર્ય $x\,R$ છે. અહિંયા $x$ નું મૂલ્ય ......... છે. $[ R =$ વાયુ નિયતાંક].
    View Solution
  • 4
    આપેલ ચક્રિય પ્રક્રિયામાંથી પસાર થતાં આપેલ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા. . . . . . . . . હશે.
    View Solution
  • 5
    જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન $327^{\circ}\,C$ તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન $50\,\%$ કાર્યક્ષમતા ધરાવે છે.તો ઠારણા વ્યવસ્થાનું તાપમાન $......\,^{\circ}\,C$.
    View Solution
  • 6
    ગતિ કરાવી શકાય તેના પિસ્ટન સાથેના નળાકારમાં $3$ મોલ હાઈડ્રોજન વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રાખેલ છે. નળાકારની દિવાલો ઉષ્માના સુવાહક વડે બનોલી છે. અને પિસ્ટનનો રેતીના ઢગલા દ્વારા $insulate$ કરેલ છે. જો વાયુને તેના મૂળ કદથી અડધા કદ સુધી દબાવવામાં આવે તો વાયુનું દબાણ કેટલા ગણું થશે?
    View Solution
  • 7
    એક ઉષ્મા એન્જિન $1915\, J,$ $-40\, J ,+125\, J$ અને $-Q\,J$ જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા $50.0 \%$ છે. તો $Q$ નું મૂલ્ય કેટલા $J$ હશે?
    View Solution
  • 8
    $1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
    View Solution
  • 9
    એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ $A$ થી $B $ પર આકૃતિમાં બતાવ્યા મુજબ $AB $ માર્ગે જાય છે. આ ગતિમાં વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર ...............$kJ$ હશે.
    View Solution
  • 10
    અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
    View Solution