એક નાના કોણ પ્રિઝમ (પ્રિઝમકોણ $A$ છે) ની એક સપાટી પર એક કિરણ આપત કોણ $i$ પર આપાત થાય છે અને વિરુધ્ધ સપાટીથી લંબ રીતે નિર્ગમન પામે છે. જો આ પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય, તો આપાતકોણ ............ ની નજીકનો છે
NEET 2020,AIPMT 2012,AIPMT 1989, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક છોકરો $30 \,cm$ દૂર રહેલા અરીસાની સામે ઉભો છે. તેના ચત્તું પ્રતિબિંબનું ઉંચાઈ તેની વાસ્તવિક ઉંચાઈથી $\frac{1}{5}^{th}$ ભાગની છે. તેણે ઉપયોગમાં લીધેલો અરીસો ..... .છે.
આકૃતિ$-A$ માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $28\, cm$ મળે છે. જો તે જ લેન્સની આકૃતિ$-B$ માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $10\, cm$ મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
$P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\, cm $ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ કાચ હોય, તો ક્યાં........$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
$20\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા દ્વિ-બર્હિગોળ લેન્સને $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચમાંથી બનાવેલો છે. જ્યારે તેને પાણીમાં ${(_a}{\mu _w} = 4/3)$ સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
$10\, cm $ ત્રિજ્યાના ગોળાકાર પાત્રને $(4/3)$ વક્રીભવનાંક વાળા પાણીથી ભરેલું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેન્દ્રથી $4 \,cm$ ના અંતરે એક માછલી છે. જો છેડા $ F$ થી જોવામાં આવે તો માછલી ......$cm$ દેખાતી હશે? (માછલી જોડાઈ અવગણતાં)
એક પ્રકાશકિરણ $\sqrt{3}$ જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર $60^o$ ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ $ ........^o$ થશે.
એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંત:ર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. બે અરીસાઓ વચ્ચે વસ્તુને .....$cm$ મૂકી શકાય કે જેથી બંન્ને અરીસામાં પ્રથમ પ્રતિબિંબ ભેગા મળે ?