આકૃતિ$-A$ માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $28\, cm$ મળે છે. જો તે જ લેન્સની આકૃતિ$-B$ માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $10\, cm$ મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
  • A$1.50$
  • B$1.55$
  • C$1.75$
  • D$1.51$
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get startedPlay store
b
Effective focal length of the combination, \(\frac{1}{F}=\frac{2}{f}+\frac{1}{f_{m}}\)

\(f_{m} \Longrightarrow \infty\)

This gives, \(f=56\)

\(f_{m}=\frac{R}{2}\)

Hence,

\(\frac{1}{F}=\frac{2}{f}+\frac{2}{R}\)

This gives, \(R=31.11\)

\(\frac{1}{f}=(\mu-1)\left(\frac{1}{R}\right)\)

\(\mu=1.55\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં બે અરીસા એકબીજાને સમાંતર અને તેમની વચ્ચે એક પદાર્થ $O$ મૂકેલો છે. તો પ્રથમ ત્રણ પ્રતિબિંબનું $M_2$ અરીસાથી અંતર .....થશે. ($cm$ માં)
    View Solution
  • 2
    $20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
    View Solution
  • 3
    $60^o$ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર ${15^o}$ ના ખૂણે કિરણ આપાત કરતાં ${55^o}$ નું વિચલન અનુભવે છે. તો નિર્ગમનકોણ કેટલો થશે?
    View Solution
  • 4
    આપેલ લેન્સની $(f=25\;cm)$ મોટવણી કેટલી હશે?
    View Solution
  • 5
    $i-\delta $ આલેખ પરથી પ્રિઝમના કાંચનો વક્રિભવનાંક શોધવાના પ્રયોગમાં એમ જોવા મળયું કે $35^o $ ના ખૂણે આપાત થતું કિરણ $40^o $ નું વિચલન પામે છે,અને તે $79^o $ ના ખૂણે નિર્ગમન પામે છે.આ કિસ્સામાં નિમ્ન આપેલ મૂલ્યોમાંથી સૌથી નજીકનો વક્રિભવનાંક થશે.
    View Solution
  • 6
    લેન્સ માટે મોટવણી ($m$) અને પ્રતિબિંબ અંતર ($v$) નો આલેખ કેવો થાય?
    View Solution
  • 7
    પ્રિઝમનો પ્રિઝમકોણ $45^o $ અને આપાતકોણ $60^o $ છે. કિરણ બીજી સપાટી પર $ 90^°$ ના ખૂણે બહાર આવે ,તો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu $ અને વિચલનકોણ $\delta $ કેટલો થાય?
    View Solution
  • 8
    $90°$ પ્રિઝમ કોણની એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને તે કાચ હવાની આંતર સપાટી પર તેનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન થયું છે. જો પરાવર્તન કોણ $45° $ હોય તો વક્રીભવનાંક n . . . . . .
    View Solution
  • 9
    જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot \left(\frac{A}{2}\right)$ હોય, જ્યાં $A$ પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે.
    View Solution
  • 10
    કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચ
    View Solution