એક નિયમિત વર્તુળાકાર ચક્ર પર લાગતું અચળ ટોર્ક $4$ સેકંડ માં તેનાં કોણીય વેગમાનને $A_0$ થી $4 A_0$ માં પરિવર્તીત કરે છે. તો આ ટોર્ક નું મૂલ્ય કેટલું હશે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેન્દ્રીય બળની અસર હેઠળ કોનું સંરક્ષણ થાય?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $\mathrm{R}$ ત્રિજ્યાના ગોળામાથી $1$ ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર $G$ આગળ મળતું હોય તો $R$ કયા સમીકરણ વડે મેળવી શકાય?
    View Solution
  • 3
    ગુરૂત્વાકર્ષકની અસર હેઠળ શિરોલંબ રીતે અધોદિશામાં પડતો પદાર્થ બે અસમાન દળોનાં ટુકડાંઓમાં વિભાજિત થાય છે. બંને ટુકડાઓનું એક સાથે લેવામાં આવેલું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય?
    View Solution
  • 4
    બિંદુવત દળો $1$, $2$, $ 3$ અને $4\ kg$ ના દળ અનુક્રમે બિંદુઓ $(0, 0, 0), (2, 0, 0), (0, 3, 0)$ અને $ (-2, -2, 0)$ પર રહેલા છે. આ તંત્રની $x - $ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ....... $ kg - m^2$ થશે.
    View Solution
  • 5
    $1\,kg$ દળ ધરાવતો એક નિયમિત ગોળો સમતલ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તેને $7 \times 10^{-3}\,J$ જેટલી ગતિઉર્જા છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $...........\,cm s ^{-1}$ હશે.
    View Solution
  • 6
    એક $W$ વજન ધરાવતા સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાં સમતોલનમાં રહેલ બે તીક્ષ્ણ ધારો $A$ અને $B$ પર સમાંતરામાં મૂકેલ છે. તીક્ષ્ણ ધારો વચ્ચેનું એકબીજાથી અંતર $d$ છે. $A$ ધારથી સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $x$ અંતરે છે. $A$ પરનું લંબબળ કેટલું હશે?
    View Solution
  • 7
    $2\ M$ દળનો ઘન ગોળો અને $M$ દળનો પોલો ગોળો ની ત્રિજયા સમાન છે.તેને ઢાળ પર મૂકતાં તળિયે કોણ વહેલાં પહોંચે?
    View Solution
  • 8
    $R$ ત્રિજયાવાળો ઘન ગોળો ધર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પડેલ છે. $F$ સમક્ષિતિજ બળ નીચેના બિંદુથી $h$ ઊંચાઇ પર લગાવતા દ્રવ્યમાનકેન્દ્રનો મહત્તમ પ્રવેગ મેળવવા માટે નીચે પૈકી શું સાચું થાય?
    View Solution
  • 9
    સમાન દળ અને ત્રિજયા ધરાવતી તકતી અને રિંગની પોતાની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    $m$ દળ અને $r$ ત્રિજ્યાના એક નિયમિત અર્ધવર્તુળાકાર તારની તેના કેન્દ્ર માંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution