એક નળાકારમાં વાયુ ભરેલો છે, તેનું તાપમાન $20\%$ વધારતા $ (k)$ તેનું કદ $10\%$ ઘટે છે. કેટલા $\%$ વાયુ બહાર વ્યય થયો હશે ? 
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુનું તાપમાન $T$ અને કદ $V$ છે.અચળ દબાણે તાપમાન $ \Delta T, $ વધારતાં કદમાં $ \Delta V $ વધારો થાય છે,તો $ \delta = \Delta V/(V\Delta T) $ નો તાપમાન સાથે ફેરફાર દર્શાવતો આલેખ નીચે પૈકી ક્યો છે?
    View Solution
  • 2
    $m$ દળના વાયુના અણુ $V$ વેગથી પાત્રની દીવાલ સાથે અથડાય,ત્યારે વેગમાનમાં કેટલો ફેરફાર થશે?
    View Solution
  • 3
    જો આપેલ તાપમાને અને દબાણ હાઈડ્રોજન પરમાણુ માટેનો સરેરાશ વર્ગિત વર્ગ વેગ $2 \mathrm{~km} / \mathrm{s}$ હોય તો આ જ સ્થિમાં રહેલ ઓક્સિનન માટે સરેરાશ વર્ગિત વર્ગ વેગ $km/s$ માં__________હશે.
    View Solution
  • 4
    એક પાત્રમાં $8g\,O_2$ અને $7g\,N_2$ ભરેલાં હોય ત્યારે દબાણ $10\, atm$ છે. જયારે $O_2 $ ને દૂર કરવામાં આવે ત્યારે દબાણ .... $atm$
    View Solution
  • 5
    પાત્રમાં ${10^7}\,N/{m^2}$દબાણે $10\, kg$ દળનો વાયુ ભરેલ છે,તેમાંથી કેટલો $kg$ વાયુ બહાર કાઢતાં અંતિમ દબાણ $2.5 \times {10^6}\,N/m$થાય?( તાપમાન અચળ ધારો )
    View Solution
  • 6
    સમાન મોલ ધરાવતા ચાર વાયુના આલેખ આપેલા છે,તો
    View Solution
  • 7
    વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે કઇ પરીસ્થિતિમાં વર્તે  છે.
    View Solution
  • 8
    એક પાત્રમાં $V$ કદે અને $P$ દબાણે આદર્શવાયુ ભરવામાં આવ્યો છે. આ રપાત્રમાંથી $v$ કદના પંપ દ્વારા તે બહાર કાઢવામાં આવે છે. તાપમાન અચળ રહે છે તેમ માનીને $n$ વખત પંપ ચલાવ્યા બાદ તેનું અંતિમ દબાણ કેટલું થશે.
    View Solution
  • 9
    એક અવાહક દિવાલવાળા વાયુપાત્રમાં બે ચેમ્બર બનાવવામાં સાવી છે. બંને ચેમ્બરને એક અવાહક દિવાલથી અલગ પાડવામાં આવે છે. પ્રથમ ચેમ્બરનું ક્ $V _{1}$ છે અને તેમાં $P _{1}$ દબાણવાળો અને $T _{1}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. બીજી ચેમ્બરનું કદ $V _{2}$ છે અને તેમાં $P _{2}$ દબાણવાળો અને $T _{2}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય, વચ્ચેની દીવાલ દૂર કરવામાં આવે, તો તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 10
    એક પાત્રમાં $8g\,O_2$ અને $7g\,N_2$ ભરેલાં હોય ત્યારે દબાણ $10\, atm$ છે. જયારે $O_2 $ ને દૂર કરવામાં આવે ત્યારે દબાણ .... $atm$
    View Solution