એક પારિમાણ્યિક વાયુ $ (\gamma = 5/3 )$ ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલા $ \%$ મો ભાગ કાર્યમાં રૂપાંતર થયો હશે?
  • A$40$
  • B$30$
  • C$60$
  • D$20 $
Medium
Download our app for free and get startedPlay store
a
(a) \(\Delta Q = \Delta U + \Delta W \Rightarrow \frac{{\Delta W}}{{\Delta Q}} = 1 - \frac{{\Delta U}}{{\Delta Q}} = 1 - \frac{{n{C_V}dT}}{{n{C_P}dT}}\) \( \Rightarrow \frac{{\Delta W}}{{\Delta Q}} = 1 - \frac{{{C_V}}}{{{C_P}}} = 1 - \frac{3}{5} = \frac{2}{5} = 0.4\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તંત્ર અવસ્થા $i$ માંથી અવસ્થા $f$ માં $iaf$ માર્ગ માટે $ Q = 50\,J $ અને $ W = 20J. $ છે. માર્ગ $ibf$ માટે $ Q = 35J. $ છે. માર્ગ $fi$ માટે $ W = - 13J $ હોય,તો $Q =$........ $J$
    View Solution
  • 2
    જો $\Delta U$ અને $\Delta W$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને તંત્ર દ્રારા થતું કાર્ય દર્શાવે તો થરમોડાઇનેમિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
    View Solution
  • 4
    એક રૂમની અંદર મૂકવામાં આવેલા રેફ્રીજરેટરનો દરવાજો ખોલીને તમે .....
    View Solution
  • 5
    એક આદર્શવાયુને સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે.

    $A.$ વાયુની આંતરિક ઊર્જા  ઘટશે.

    $B.$ વાયુની આાંતરિક ઊર્જા વધશે.

    $C.$ વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ.

    $D.$ વાયુ ધન કાર્ય કરશે.

    $E.$ વાયુ ઋણ કાર્ય કરશે.

    નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.

    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
    View Solution
  • 7
    $A \rightarrow B \rightarrow C$ જવા માટે તંત્ર પર થતું કાર્ય $50 J$ અને તંત્રને અપાતી ઊર્જા $20cal$ છે.તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$
    View Solution
  • 8
    કાર્નોટ એન્જિનની $800 K$ થી $500 K$ અને $x\, K$ થી $600\, K$ વચ્ચે કાર્યક્ષમતા સમાન છે,તો $x=$ ........ $K$
    View Solution
  • 9
    કાર્નોટ એન્જિન ઉષ્માનું છઠા ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62^oC$ ઘટાડવામાં આવે, ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?
    View Solution
  • 10
    બે મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી તેનું કદ $50\%$ કરવા $830\, J$ કાર્ય કરવું પડે છે.તેના તાપમાનમા થતો ફેરફાર ....... $K$ હશે? $(R\, = 8.3\, J\,K^{-1}\, mol^{-1} )$
    View Solution