એક પાત્રમાં $5$ મોલ $A$ અને $10$ મોલ $B$ આપેલ છે. પાત્રનું કુલ દબાણ $18$ વાતા. છે તો $P_A$ અને $P_B$ અનુક્રમે .....
Medium
Download our app for free and get startedPlay store
b
${{\text{P}}_{\text{A}}}\,\, = \,\,\frac{5}{{5\,\, + \;\,10}}\,\, \times \,\,18\,\, = \,\,6\,atm;\,\,\,\,\,{P_B}\,\, = \,\,\frac{{10}}{{15}}\,\, \times \,\,18\,\, = \,12\,\,atm$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $300$ ગ્રામ $25\%$  અને $400 $ ગ્રામ $40\%$  દ્રાવણ વજનથી મિશ્ર કરવામાં આવે છે, તો ઘટકની ટકાવારી દ્રાવણનાં દળની સરખામણીમાં  ગણતરી કરો ............. $\%$
    View Solution
  • 2
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution
  • 3
    $2.5 \times 10^{-3} kg$ દ્રાવ્યને (solute) $75 \times 10^{-3} kg$ પાણીમાં ઓગાળીને કરીને બનાવેલું એક દ્રાવણ $373.535\, K$ ઉકળે છે. તો દ્રાવ્યનો મોલર દળ...........$g\, mol ^{-1}$ થશે. [નજીકના પૂર્ણાંક] (આપેલું છે $:\,K _{ b }\left( H _{2} O \right)=0.52\, K\, kg\, mol { }^{-1}$ અને પાણીનું ઉત્કલન બિંદુ = $373.15 \,K$ )
    View Solution
  • 4
    દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનો આધાર એ.....
    View Solution
  • 5
    $5\, g \, Na_2SO_4$ ને $x\,g \, H_2O$ માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર  $3.82\,^oC$ જોવા મળે છે . જો $Na_2SO_4$  એ $81.5\%$ આયનીકરણ પામતો હોય તો $x$ નુ આશરે મૂલ્ય ........... $\mathrm{g}$ જણાવો. 

    (પાણી માટે $K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}$ છે)

    (મોલર દળ $S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}$ )

    View Solution
  • 6
    $6.3 $ ગ્રામ $HNO_3$ માંથી $ 0.1N $ $HNO_3$ દ્રાવણ બનાવવા માટે ......... લીટર કદ જરૂરી છે.
    View Solution
  • 7
    $1000$  ગ્રામ પાણીમાં $120 $ ગ્રામ યુરિયા (અ.ભા. $= 60u$) દ્રાવ્ય કરતા બનતા દ્રાવ્ય કરતા બનતા દ્રાવણની $ 1.15$  ગ્રા/મિલી. આ દ્રાવણની મોલારીટી એ ........ $M.$
    View Solution
  • 8
    $100\%$ આયનીકરણ સ્વીકારતા, નીચેના દ્રાવણો માટે ઠારબિંદુનો ચડતો કમ ........ થશે.
    View Solution
  • 9
    $2-$ આયોડો પ્રોપેનોઇક એસિડના $0.1\, molal$ જલીય દ્રાવણનું $5 \%$ આયનીકરણ થાય છે તો દ્રાવણનુ ઠારબિંદુ ............ $^o \mathrm{C}$ થશે.
    View Solution
  • 10
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution