એક પાત્રમાં $8\,g$ $O_2$ અને $7\,g$ $N_2$ ભરેલાં હોય ત્યારે દબાણ $10 atm$ છે. જયારે $O_2$ ને દૂર કરવામાં આવે ત્યારે $N_2$ વાયુનું દબાણ કેટલું થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સમાન પાત્રોમાં બે સમાન વાયુ $P_1$ તથા $P_2$ દબાણે ભરેલ છે તથા તાપમાન $T_1$ તથા $T_2$ છે. બંનેને જોડતાં સામાન્ય દબાણ $P$ તથા $T$ છે. તો $P/T$ = ?
    View Solution
  • 2
    સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય $\tau_{1}$ થી $\tau_{2}$ થાય છે. જો $\frac{C_{p}}{C_{v}}=\gamma$ હોય તો આ વાયુ માટે $\frac{\tau_{2}}{\tau_{1}}$ કેટલો થશે?
    View Solution
  • 3
    એક મોલ એક પરમાણ્વિક વાયુને $(\gamma = 5/3)$ એક મોલ દ્વિપરમાણ્વિક વાયુ $(\gamma = 7/5)$ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણનો $\gamma $ કેટલો થાય?

     $\gamma $ એ અચળ દબાણે અને અચળ તાપમાને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે.

    View Solution
  • 4
    વિધાન $- 1$ : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં

    વિધાન $- 2$ : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.

    View Solution
  • 5
    પાત્રમાં $10$ વાતાવરણ દબાણે અને $27^oC$ તાપમાને વાયુ ભરેલ છે,અડધો વાયુ બહાર કાઢીને $87^oC $ તાપમાન કરતાં નવું દબાણ  ...... $atm$ થાય?
    View Solution
  • 6
    $n$ મુકતતાના અંશો ધરાવતા બહુ પરમાણ્વિક વાયુની એક અણુ દીઠ સરેરાશ ઊર્જા કેટલી હશે? ($N$ એવોગેડ્રો અંક છે)
    View Solution
  • 7
    વિસ્તરણનો દર ... 
    View Solution
  • 8
    $20\, lit$ $ {H_2} $ ની ગતિઊર્જા $ 1.5 \times {10^5}\,J $ છે.તો પાત્ર પર લાગતું દબાણ કેટલુ હશે?
    View Solution
  • 9
    $10$ વાતાવરણના દબાણે અને $57^{\circ} C$ તાપમાને $28$ ગ્રામ નાઈટ્રોજન વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. છીદ્રમાંથી અનુસ્રાવ થતાં $N _2$ નું દબાણ $5$ વાતાવરણ અને તાપમાન $27^{\circ} C$ થઈ જાય તો .............. $g$ $N _2$ વાયુ બહાર નીકળી ગયો હશે.
    View Solution
  • 10
    વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

    વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

    View Solution