એક પ્રગામી પ્રસંવાદી તરંગને સમીકરણ

$y(x, t) = 10^{-3}\,sin\,(50t + 2x)$

વડે રજુ કરવામાં આવે છે, જ્યાં $x$ અને $y$ એ મીટરમાં અને $t$ એ સેકન્ડમાં છે. આ તરંગ માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?

JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માધ્યમમાં ધ્વનિની ઝડપ $960\, m/s$ છે,એક બિંદુ પરથી $1 \,min$ માં $3600$ તરંગ પસાર થતા હોય,તો ધ્વનિની તરંગલંબાઇ કેટલા .... મીટર થાય?
    View Solution
  • 2
    પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.2\cos \pi \left( {0.04t + 0.02x - \frac{\pi }{6}} \right)\, cm$ હોય,તો $ \pi /2 $ ના કળા તફાવતે રહેલા બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું .... $cm$ હશે?
    View Solution
  • 3
    $34 m/s$ના વેગથી ટ્રેન સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરતા તેને સંભળાતી આવૃતિ $f_1$ છે.જો ટ્રેનની ઝડપ  $17\, m/s$ કરવામાં આવે ત્યારે તેને સંભળાતી આવૃતિ $f_2$ છે,જો ધ્વનિનો હવામાં વેગ $340 \,m/s$ હોય તો , ${f_1}/{f_2}$નો ગુણોતર ....... .
    View Solution
  • 4
    કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, $L\,\,m$ લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?
    View Solution
  • 5
    પ્રગામી તરંગનું સમીકરણ $ y = 10\sin \pi (0.01x - 2t)  \,m$ હોય,તો તરંગની આવૃત્તિ કેટલી  .... ${\sec ^{ - 1}}$ થાય?
    View Solution
  • 6
    यदि अध्यारोपण के दौरान तरंगों के मध्य कला अन्तर $2\pi$ है, तो परिणामी आयाम होता है
    View Solution
  • 7
    સોનોમીટરના  $AB$ તારની લંબાઈ $110\ cm$ બે ટેકા $A$ થી કેટલા અંતરે મૂકવા જોઈએ કે જેથી ત્રણેય ભાગમાં તણાવ સમાન રહે અને તેમની મૂળભૂત આવૃતિનો ગુણોતર $1 : 2 : 3$ થાય?
    View Solution
  • 8
    તરંગનું સમીકરણ $Y = A\sin \left( {10\,\pi \,x + 15\,\pi \,t + \frac{\pi }{3}} \right).$ જ્યાં $x$ એ મીટર અને $t$ સેકન્ડમાં તો ......
    View Solution
  • 9
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 4\sin \,\left( {\frac{{\pi x}}{{15}}} \right)\cos (96\,\pi t) \, m$ હોય,તો પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલુ થાય?
    View Solution
  • 10
    $NTP$ એ રહેલ $4.0\; g$ વાયુ $22.4$ લિટર કદ રોકે છે. અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા $5.0\; JK^{-1}mol^{-1}$ છે. જો $NTP$ એ આ વાયુમાં ધ્વનિનો વેગ $952 \;ms^{-1}$ હોય, તો અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા ($J K^{-1} mol^{-1}$) કેટલી થાય?

    (વાયુનો અચળાંક $R=8.3 \;JK ^{-1} mol ^{- 1}$ લો)

    View Solution