એક પ્રકમમાં પ્રણાલી દ્વારા થતુ કાર્ય તેની આંતરિક ઊર્જાના ફેરફાર જેટલું છે. તો તે પ્રકમ ........... થશે.
  • A
    સમકદ
  • B
    સમદાબ
  • C
    સમતાપી
  • D
    સમોષ્મિ 
Easy
Download our app for free and get startedPlay store
d
\(\Delta U=w\) હોવાથી \(q=0 \quad \therefore\) આપેલ પ્રક્રમ સમોષ્મી હશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વાયુ માટે $C_p/ C_v$ ગુણોત્તર $1.3$ છે અને તેનુ પરમાણ્વિય દળ $M$ છે. તો વાયુનુ આણ્વિય દળ .............. છે.
    View Solution
  • 2
    કયા સંજોગોમાં પ્રક્રિયા આપમેળે થાય જ ?
    View Solution
  • 3
    $27\,^oC$ એ $2$ મોલ આદર્શ વાયુ $10\, dm^3$ કદથી $100 \,dm^3$ કદમાં સમઉષ્મીય પ્રતિવર્તીં વિસ્તરણમાં કરે છે તો એન્ટ્રોપી ફેરફાર કેટલા .....$J\, mol^{-1}K^{-1}$ ?
    View Solution
  • 4
    વાયુના અપ્રતિવર્તી વિતરણમાં વાયુ દ્વારા થતુ કાર્ય..... થશે.
    View Solution
  • 5
    અચળ કદે નેપ્થેલીન $(C_{10}H_8$$_{(s)})$ ની દહન ઉષ્મા $-5133 \,KJ \,mol^{-1}$ છે. તો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ....$J$ $( R = 8.314\, J\,K^{-1} \,mol^{-1}).$
    View Solution
  • 6
    વિધાન : સંતુલને દરેક રાસાયણિક પ્રક્રિયા માટેનો પ્રક્રિયાનો પ્રમાણિત ગીબ્સ ઉર્જા ફેરફાર શૂન્ય થાય છે.

    કારણ : અચળ તાપમાન અને દબાણે રાસાયણિક પ્રક્રિયા ગીબ્સ ઉર્જાના ઘટાડાની દિશામાં સ્વયંભુ થાય છે.

    View Solution
  • 7
    $C{{O}_{(g)}}+\frac{1}{2}\,{{O}_{2(g)}}\,\to \,C{{O}_{2(g)}}$ માટે ....
    View Solution
  • 8
    અચળ તાપમાને કાર્બન ડાયોક્સાઈડ અને પાણી માં ઇથેનોલ માં દહન ઉષ્મા $-327\, kcal$ છે અચળ કદે અને  $27^{\circ} C$ તાપમાને કેટલી ઉષ્મા મુક્ત થાય છે ?$\left( R =2\, cal\, mol ^{-1}\, K ^{-1}\right)$
    View Solution
  • 9
    વાયુના સ્વયંભૂ શોષણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 10
    સમોષ્મી પ્રક્રમ ...... પ્રણાલી દ્વારા અનુભવાય છે.
    View Solution