એક પ્રયોગમાં $15\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી $5\,cm$ અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી $20\,cm$ અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $cm$માં કેટલી હશે?
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી $30^{\circ}$ ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ $^{\circ}$ છે.
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.

    કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 3
    $10^o$ પ્રિઝમકોણ $(n=1.602)$ પ્રિઝમ એ બીજા પ્રિઝમ $(n=1.500)$ સાથે ગોઠવતા કિરણ વિચલન અનુભવતો નથી તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો થાય?
    View Solution
  • 4
    એક વ્યકિતનું નજીકનું બિંદુ $60\;cm $ છે. આંખથી $2\;cm$ દૂર રહેલા ચશ્માના ગ્લાસથી, $22\;cm$ દૂર વાંચવા માટેના ચશ્માના કાંચની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 5
    વક્રીભવનાંક વાળા પ્રિઝમ દ્વારા $\mu$ વિચલન પામે છે અને નાનો કોણ $A$ ને ............દ્વારા આપવામાં આવે છે.
    View Solution
  • 6
    જો એક અવલોકનકાર સ્થિત સમતલ અરીસાથી $ 6\, m/sec$ થી દૂર થઈ જઈ રહ્યો હોય ત્યારે પ્રતિબિંબની અવલોકનકારની સાપેક્ષે ઝડપ .....$m/s$ થશે.
    View Solution
  • 7
    એક વસ્તુને સમતલ અરીસાની સામે $12\,cm$ અંતરે મૂકેલ છે. અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે અરીસાને સ્થિર વસ્તુ તરફ $4\,cm$ ખસેડવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન .......... જેટલું ખસશે.
    View Solution
  • 8
    જ્યાર પ્રકાશ હવામાંથી કાંચમાં વક્રીભવન પામે ત્યારે .... 
    View Solution
  • 9
    લઘુદ્રષ્ટિની ખામીવાળા માણસમાં વસ્તુનું પ્રતિબિંબ કયાં પડે?
    View Solution
  • 10
    $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમને $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ચોટાડવામાં આવ્યા છે. $n_{1}$ અને $n_{2}$ એ $\lambda$ પર નીચે આપેલ સૂત્ર મુજબ આધાર રાખે છે, જ્યાં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઈ છે. 

    ${n}_{1}=1.2+\frac{10.8 \times 10^{-14}}{\lambda^{2}}$ અને ${n}_{2}=1.45+\frac{1.8 \times 10^{-14}}{\lambda^{2}}$

    $BC$ આંતરપૃષ્ઠ ઉપર કોઈ પણ ખૂણે આપાત કિરણ કે જે આંતર પૃષ્ઠ આગળ વાંકું વળ્યા વગર પસાર થઈ જાય તે તરંગલંબાઈ $....\,nm$ હશે.

    View Solution