લઘુદ્રષ્ટિની ખામીવાળા માણસમાં વસ્તુનું પ્રતિબિંબ કયાં પડે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે માધ્યમ $A$ અને $B$ $\left(v_{ A }-v_{ B }\right)$ માં પ્રકાશની ઝડપનો તફાવત $2.6 \times 10^{7} m / s$ છે. જો માધ્યમ $B$ નો વક્રીભવનાંક $1.47$ હોય તો માધ્યમ $B$ અને માધ્યમ $A$ ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે.

    $\left( c =3 \times 10^{8} ms ^{-1}\right)$

    View Solution
  • 2
    ચંદ્રનો વ્યાસ $3.5 × 10^{3}\,\, km$ છે અને તેનું પૃથ્વીથી અંતર $3.8 × 10^{5} \,\,km $ છે. જો એક ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે કે જેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે $4 \,m$ અને $10\,\, cm$ છે. તો ચંદ્રના પ્રતિબિંબનો કોણીય વ્યાસ કેટલા ........$cm$ હશે?
    View Solution
  • 3
    પ્રિઝમની કોઈ સપાટી સાથે $45^o $ ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય $60^o $ છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 4
    એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ $1\, cm$ અને ભરેલા પાણીની ઊંડાઈ $5\, cm$ હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે?
    View Solution
  • 5
    ટેલિસ્કોપના વસ્તુકાંચની કેન્દ્રલંબાઈ $150\,\,cm$ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ $5 \,\,cm$ છે. જો $1\,\,km$ અંતરે રહેલ $50\,\,m$ ઊંચી વસ્તુને આ ટેલિસ્કોપ વડે જોવામાં આવે ત્યારે ટાવરના પ્રતિબિંબ વડે બનતો ખૂણો $\theta $, હોય તો $\theta $ નું મૂલ્ય $^o$ માં લગભગ કેટલું હશે?
    View Solution
  • 6
    એક દ્વિ-બહિર્ગોળ લેન્સમાં બંને વક્રતાત્રિજ્યા $20\,cm$ છે.જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય તો લેન્સનો પાવર $...............D$હશે.
    View Solution
  • 7
    $10\,\,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના પ્રથમ કેન્દ્રબિંદુથી $5\,\, cm $ અંતરે પદાર્થ મૂક્લો છે. જો વાસ્તવિક પ્રતિબિંબ રચાતુ હોય તો તેનું લેન્સથી અંતર ........$cm$ છે.
    View Solution
  • 8
    સ્થાનાંતરની રીતમાં બહિર્ગોળ લેન્સને પદાર્થ અને પડદાની વચ્ચે મૂકવામાં આવે છે. જો બે સ્થિતિમાં મોટવણી $m_1$ અને $m_2$ અને બે સ્થિતિ વચ્ચે લેન્સનું સ્થાનાંતર $x$ છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ......છે.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા $30\,cm$ અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સને એકબીજાથી $40\,cm$ દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ $x=............\,cm$ અંતરે રચાશે
    View Solution
  • 10
    સાદા માઇક્રોસ્કોપથી વસ્તુને જોતાં પ્રતિબિંબ આંખથી $25cm$ દૂર મળે છે.હવે મોટવણી $10 $ ગણી કરવા માટે લેન્સની કેન્દ્રલંબાઇ કેટલી હોવી જોઈએ?
    View Solution