એક રેફ્રિજરેટર $4^o C$ અને $30^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે તેમાંથી $600 $ કેલરી દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે. આ માટે જરૂરી પાવર ......... $W$ ($1 $ કેલરી $=4.2$ જૂલ લો.)
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે જુદા પથ ($ACB$ અને $ADB$) પરથી એક વાયુને $A$  થી $B$ સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ $ACB$ અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા $60\,J$ છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય $30\,J$ છે. જ્યારે પથ $ADB$ અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $10\,J$ હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ $J$ હશે.
    View Solution
  • 2
    એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે, તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....
    View Solution
  • 3
    કાર્યક્ષમતા $\eta=\frac{1}{10}$ ધરાવતા એેક કાર્નોટ એેન્જિનનો ઉષ્મા એન્જિન તરીકે ઉપયોગ થાય છે. આ એન્જિનનો રેફિજરેટર તરીકે ઉપયોગ કરીને તેના પર $10\; J$ નું કાર્ય કરવામાં આવે, તો તે નીચા તાપમાનેથી કેટલી ઊર્જાનું શોષણ કરશે?
    View Solution
  • 4
    એક એક પરમાણ્વિક વાયુનું દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ ને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_i$ થાય.જો તે જ વાયુને સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_a$ થાય તો ગુણોત્તર $\frac{{{P_a}}}{{{P_i}}}$ કેટલો થાય?
    View Solution
  • 5
    વિધાન : આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ કરતાં તેની એન્ટ્રોપી વધે

    કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે 

    View Solution
  • 6
    એક પારિમાણ્યિક વાયુને ઉષ્મા $Q$ આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ કાર્યમાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ થરર્મોડાઇનેમિકસ અવસ્થાની રાશિ નથી.
    View Solution
  • 8
    બે સમાન દળ ધરાવતો વાયુ તાપીય સંતુલનમાં છે. જો તેના દબાણ ${P_a},\,{P_b}$ અને કદ ${V_a}$ અને ${V_b}$ છે તો તેમની વચ્ચેનો સાચો સંબંધ કયો થાય?
    View Solution
  • 9
    એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ માટે $PV$ ગ્રાફ આપેલ છે. $BC$ પથ પર વાયુ દ્વારા પ્રાપ્ત થતું મહત્તમ તાપમાન કેટલું હશે?
    View Solution
  • 10
    જો કાર્નોટ એન્જિન $127^{\circ} C$ અને $527^{\circ} C$ ની વચ્ચે કાર્ય કરે છે, તો તેની કાર્યક્ષમતા ........ $\%$ છે ?
    View Solution