એક સ્લીટની વિવર્તન ભાતમાં કેન્દ્રીય શલાકાની પહોળાઈની સરખામણીમાં અન્ય શલાકાની પહોળાઈ.....
A
નળાકારીય
B
ગોળીય
C
લંબગોળીય
D
સમતલ
Easy
Download our app for free and get started
d સનહેફર વિવર્તનમાં, અવરોધ સ્ત્રોતથી અને પડદાથી અનંત અંતરે હોય છે.તેથી સમતલ તરંગ અગ્ર જરૂરી છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો બાયપ્રિઝમના પ્રયોગને પાણીમાં ડુબાડવામાં આવે, અને જો હવામાં શલાકાની પહોળાઈ a હોય અને બાયપ્રિઝમના દ્રવ્યનો અને પાણીનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ હોય, તો શલાકાની પહોળાઈ શોધો.
$I$ અને $9I$ જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે $P$ બિંદુ આગળ કળા તફાવત $\pi / 2$ અને $Q$ બિંદુ આગળ કળા તફાવત $\pi$ છે. $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........$I$ થશે.
ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર $P_1, P_2, P_3$ ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી $P_3$ ની અક્ષ $P_1$ ની અક્ષને લંબ અને $P_2$ ની અક્ષ $P_3$ ની અક્ષ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે.જ્યારે $I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ $P_1$ પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા $I$ મળે છે તો $(I_0/I)$ નો ગુણોત્તર કેટલો થાય?
ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ અધિકતમ અને પાંચમાં ન્યુનતમ વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લીટ વચ્ચે અંતર $0.15\,mm$ અને સ્લીટથી પડદાનું અંતર $50\,cm$ હોય, તો વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\,nm$
$500 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતા એકરંગી પ્રકાશનો ઉપયોગ યંગના બે-સ્લિટ પ્રયોગમાં કરવામાં આવે છે. કોઈ એક સ્લિટને ખૂબ પાતળા ગ્લાસ (વક્રીભવનાંક= $1.5$) ની તક્તિથી ઢાંકવામાં આવે છે. હવે મધ્યસ્થ અધિકતમ પહેલાં જ્યાં $4^{\text {th }}$ (ચોથી) પ્રકાશીત શલાકા હતી તે સ્થાન ઉપર ખસે છે. ગ્લાસ (કાય) $-$ તક્તિની જાડાઈ .......... $\mu \mathrm{m}$ હશે.