એક સ્ટીલના તારને દઢ આધાર સાથે લટકાવેલ છે.જ્યારે હવામાં તેના પર વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_a$ જેટલો વધારો થાય અને જ્યારે તેને સંપૂર્ણ પાણીમાં ડુબાડીને વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_w$ જેટલો વધારો થાય તો લટકાવેલ વજનની સાપેક્ષ ઘનતા કેટલી હશે?
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $4.5 \times {10^5}N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $4 \times {10^5}N/m^2$ હોય,તો પાણીનો વેગ ........ $m{s^{ - 1}}$ થાય.
    View Solution
  • 2
    બે કોપરના પાત્ર $A$ અને $B$ સમાન પાયાનું ક્ષેત્રફળ પરંતુ અલગ આકાર ધરાવે છે. એક ચોક્કસ સામાન્ય ઊંચાઈ સુધી પાણી ભરતા $A$ દ્વારા રોકતું કદ $B$ કરતાં બમણું મળે છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે?
    View Solution
  • 3
    $60\, kg$ દળ ધરાવતો છોકરો નદીમાં લાકડાના સહારે તરવા માંગે છે.જો લાકડાની સાપેક્ષ ઘનતા $0.6$ હોય તો લાકડાનું ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ? (નદીના પાણીની ઘનતા $1000\, kg/m^3$)
    View Solution
  • 4
    $40\; m/s $ ની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન ફૂંકાય છે. છતનું ક્ષેત્રફળ $250 \;m^2$ છે. ઘરમાં દબાણ, વાતાવરણના દબાણ જેટલું ધારીએ તો છત પર પવન દ્વારા લાગતું બળ અને તેની દિશા શું હશે? ($\rho _{air} $ $=1.2 \;kg/m^3$)
    View Solution
  • 5
    $1.0\, m^2$ ક્ષેત્રફળનું ચોરસ તળિયું ધરાવતી એક ટાંકી મધ્યમાં એક ઊર્ધ્વ દીવાલ વડે વિભાજિત કરેલ છે. આ દીવાલના તળિયે એક નાના મિજાગરાવાળું $20\, cm^2$ ક્ષેત્રફળનું બારણું છે. ટાંકીના એક વિભાગમાં પાણી અને બીજામાં ઍસિડ ($1.7$ સાપેક્ષ ઘનતા ધરાવતો) બંને $4.0\, m$ ની ઊંચાઈ સુધી ભરેલ છે. આ બારણાને બંધ રાખવા માટે જરૂરી બળની ગણતરી કરો. 
    View Solution
  • 6
    $10 \,mm$ કે તેથી વધુ મરક્યુરીનું લેવલ ૫ડતું તે શું દર્શાવે છે ?
    View Solution
  • 7
    નદીમાં પાણીના ઉપરના સ્તરનો વેગ $36 \,km / h$ છે. જો પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચે સ્પર્શીય-પ્રતિબળ $10^{-3} N / m ^{2}$ હોય તો નદીની ઉંડાઈ.......... $m$ હશે.

    (પાણીનો શ્યાનતા અંક $=10^{-2} \,Pa . s$ છે.)

    View Solution
  • 8
    એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા $\rho$ અને $n\rho ( n>1) $ છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ $h$ છે. $L$ લંબાઇ અને $ d$ ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ $PL(P < 1)$ રહે છે, તો ઘનતા $d$ કેટલી હશે?
    View Solution
  • 9
    પાણી $\left(\rho=1000 \,kg / m ^3\right)$ અને કેરોસીન $\left(\sigma=800 \,kg / m ^3\right)$ ને બે એકસમાન નળાકાર પાત્રોમાં ભરવામાં આવે છે. બંને પાત્રો તેમના તળિયે નાનું છિદ્ર ધરાવે છે. છિદ્રમાંથી બહાર આવતા પાણી અને કેરોસીનની અનુક્રમે ઝડપ $v_1$ અને $v_2$ છે. તેમને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 10
    એક નિયમિત આડ-છેદની શિરોલંબ $U-$ટ્યૂબએે બંને ભૂજામાં પાણી ધરાવે છે. કોઈ પણ એક ભૂજા પર $10 \,cm$ ની ગ્લિસરીન સ્તંભ ઉમેરવામાં આવે છે. ($R.D. = 1.2$) બંને ભૂજામાં બંને મુક્ત સપાટીઓ વચ્ચેના સ્તરનું તફાવત ........ $cm$ હશે ($R.D =$ સાપેક્ષ ધનતા)
    View Solution