$60\, kg$ દળ ધરાવતો છોકરો નદીમાં લાકડાના સહારે તરવા માંગે છે.જો લાકડાની સાપેક્ષ ઘનતા $0.6$ હોય તો લાકડાનું ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ? (નદીના પાણીની ઘનતા $1000\, kg/m^3$)
AIIMS 2010, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે

    કારણ : તેની ત્રિજ્યા વધે છે

    View Solution
  • 2
    $20\; m$ ની ઊંચાઈનો નળાકાર સંપૂર્ણપણે પાણીથી ભરેલો છે. તેના તળિયાની નજીક નળાકારની બાજુની દિવાલ પરના નાના છિદ્રમાંથી બહાર આવતા પાણીના પ્રવાહનો વેગ ($ m/s$ માં) કેટલો હશે?
    View Solution
  • 3
    $L $ અને $ 2L $ લંબાઇ અને $ R$  અને $2R $ ત્રિજયાની કેશનળીને શ્રેણીમાં જોડેલ છે.તો દર સેકન્ડે બહાર આવતાં પ્રવાહીનું કદ કેટલું હોય? (પ્રથમ નળીમાંથી બહાર આવતાં પ્રવાહીનું કદ $X = \pi P{R^4}/8\eta L$)
    View Solution
  • 4
    $r $ ત્રિજયાવાળો ગોળો $v$  વેગથી પ્રવાહીમાં ગતિ કરે છે,તો તેના પર લાગતું શ્યાનતા બળ
    View Solution
  • 5
    $10 \,cm^2$ જેટલું દરે કને આડછેદન ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિઓ (ફિમર્સ) માનવશરીરના ઉપરના ભાગના $40\, kg$ દળને આધાર. આપે છે. આ દરેક અસ્થિ (ફિમર્સ) વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો.
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રમાં $\frac{H}{2}$ ઊંચાઇ સુઘી $2d $ ઘનતાવાળું પ્રવાહી અને તેની ઉપરના ભાગમાં $\frac{H}{2}$ ઊંચાઇ સુઘી d ઘનતાવાળું પ્રવાહી ભરવામાં આવેલું છે.આ પાત્રમાં સમાન આડછેદના ક્ષેત્રફળ $\frac{A}{5}$ તથા $L$ લંબાઇ ( જયાં $L <$  $\frac{H}{2}$ ) ધરાવતો ઘન નળાકાર શિરોલંબ મૂકયો છે.હવે નળાકારના નીચેનો છેડો બંને પ્રવાહીને અલગ પાડતી સપાટીથી $\frac{L}{4}$ અંતરે રહે તેમ પ્રવાહીમાં શિરોલંબ તરે છે,તો નળાકારની ઘનતા $D = $ ________. ( ઉપરના પ્રવાહીની સપાટી પર વાતાવરણનું દબાણ $P_0$ છે.)
    View Solution
  • 7
    વેન્યુરીમીટર $..........$ પર કાર્ય કરે છે.
    View Solution
  • 8
    તરલના $m$ અને $r$ ત્રિજ્યા ધરાવતા બુંંદો ઉચ્ચતમ ઊંચાઈએથી પડે છે તો તેનો વેગ નીચે કોના મુજબ સમપ્રમાણમાં છે ?
    View Solution
  • 9
    માનસમાં રહેલ રુધિર વહન કરતી ધમની સંકોચાતા બ્લડ પ્રેશર વધે છે જે નીચેનામાથી કયા નિયમનું પાલન કરે છે?
    View Solution
  • 10
    સબમરીન કયાં સિદ્વાંત પર કાર્ય કરે છે.
    View Solution