એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી $15\, cm$ ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?
  • A$15 \times 3 \times \sqrt 5 \,cm$
  • B$15 \times 3\sqrt 7 \,cm$
  • C$\frac{{15 \times \sqrt 7 }}{3}\,\,cm$
  • D$\frac{{15 \times 3}}{{\sqrt 7 }}\,\,cm$
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
d
Given, \(\mu \, = \,\frac{4}{3}\)

\(h\,=\,15\,cm\)

\(R\,=\,?\)

\(\frac{\sin 90^o}{\sin C}=\mu\)

\(\Rightarrow \quad \sin C=\frac{1}{\mu}=\frac{R}{\sqrt{R^{2}+h^{2}}}=\frac{3}{4}\)

\(\Rightarrow \quad 16 R^{2}=9 R^{2}+9 h^{2}\)

or,   \({7{R^2} = 9{h^2}}\)

or,   \({R = \frac{3}{{\sqrt 7 }}h = \frac{3}{{\sqrt 7 }} \times 15\,\,{\text{cm}}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો લેન્સ પ્રકાશનું વિભાજન કરશે નહિ?
    View Solution
  • 2
    $0.4\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો $5$ મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......$m$ અંતરે રાખવો જોઈએ?
    View Solution
  • 3
    $\pi/3$ પ્રિઝમ કોણ માટે ન્યૂનત્તમ વિચલન કોણ $\pi/6$ છે. જો શૂન્યઅવકાશમાં પ્રકાશનો વેગ $3 × 10^{8} ms^{-1}$ હોય તો પ્રિઝમના દ્રવ્યમાં વેગ.....હશે.
    View Solution
  • 4
    બે સમતલ અરીસા વચ્ચે અમુક ખૂણો રાખીને તેના પર કિરણ આપાત કરતાં વિચલનકોણ $300^o$ થાય છે. તો તેના કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 5
    $1.5$ વક્રીભવનાંક વાળા $20\, cm$ જાડા કાચના સ્લેબને સમતલ અરીસાની સામે રાખેલ છે. એક વસ્તુને અરીસાથી $40\, cm$ અંતરે હવામાં રાખવામાં આવે છે. તો અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનું સ્થાન ..... અંતરે હશે.
    View Solution
  • 6
    $f $ કેન્દ્રલંબાઇ ઘરાવતા અંર્તગોળ અરીસાની અક્ષ પર $l$ લંબાઇની વસ્તુ મૂકવામાં આવે છે. તેનો એક છેડો અરીસાના ધ્રુવથી $u$ અંતરે હોય,તો પ્રતિબિંબની લંબાઇ કેટલી થાય?
    View Solution
  • 7
    પ્રકાશનું કિરણ અરીસાના સમતલને લંબરૂપે આપાત થાય છે.તો પરાવર્તન કોણ ......$^o$ થશે.
    View Solution
  • 8
    મોટી કેન્દ્રલંબાઈ ધરાવતા અને ખૂબ મોટું છિદ્ર (aperture) ધરાવતો લેન્સ એ અવકાશીય (ખગોલીય) ટેલીસ્કોપના ઓબ્જેક્ટીવ તરીકે સૌથી યોગ્ય છે, કારણ કે ......
    View Solution
  • 9
    પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
    View Solution
  • 10
    $\mu=\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા ધન કાચના ગોળા પર $60^{\circ}$ ના આપાતકોણ પ્રકારનું કિરણ દાખલ થાય છે. બીજી સપાટી પર કિરણનુંપરાવર્તન અને વક્રીભવન થાય છે બીજી સપાટી આગળ પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો
    View Solution