બે સમતલ અરીસા વચ્ચે અમુક ખૂણો રાખીને તેના પર કિરણ આપાત કરતાં વિચલનકોણ $300^o$ થાય છે. તો તેના કેટલા પ્રતિબિંબ મળશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1.2\, cm$ અને $3.0\, cm$ છે. જો વસ્તુને વસ્તુકાંચથી $1.25\, cm$ અંતરે મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હશે?
    View Solution
  • 2
    કાચના બહિર્ગોળ લેન્સ ($\mu_g = 1.5$) ની કેન્દ્રલંબાઈ $8\, cm $ છે. જ્યારે તેને હવામાં મૂકવામાં આવે છે ત્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........થશે. ($\mu_w = 1.33$)
    View Solution
  • 3
    ધારો કે બે પારદર્શક માધ્યમોને $x - z$ સમતલથી અલગ કરવામાં આવ્યા છે. $Z \geq 0$ માટે માધ્યમ $1$ નો વક્રીભવનાંક $\sqrt{2}$ અને $z <0$ માટ માધ્યમ $2$ નો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. પ્રકાશનું કિરણ આ સમતલ પર આપાત થાય છે. જેનું સમીકરણ $\vec{ A }=6 \sqrt{3} \hat{ i }+8 \sqrt{3} \hat{ j }-10 \hat{ k }$ છે. માધ્યમ $-2$ માં આ કિરણ કેટલાના ખૂણે વક્રીભૂત થશે?
    View Solution
  • 4
    માધ્યમનો વક્રીભવનાંક .......છે.
    View Solution
  • 5
    $f $ કેન્દ્રલંબાઇ ઘરાવતા અંર્તગોળ અરીસાની અક્ષ પર $l$ લંબાઇની વસ્તુ મૂકવામાં આવે છે. તેનો એક છેડો અરીસાના ધ્રુવથી $u$ અંતરે હોય,તો પ્રતિબિંબની લંબાઇ કેટલી થાય?
    View Solution
  • 6
    માધ્યમ $x$ માંથી માધ્યમ $y$ માં જાય ત્યારે તેનો ક્રાંતિકોણ $\theta$ છે. માધ્યમ $x$ માં પ્રકાશની ઝડપ $v$ છે. તો માધ્યમ $y$ માં ઝડપ શું થશે?
    View Solution
  • 7
    પાતળા સમબહિર્ગોળ લેન્સની ઓપ્ટિક અક્ષ $x - $ અક્ષ છે. વસ્તુના અને તેના પ્રતિબિંબના સ્થાનના યામ અનુક્રમે $ (-40\,\, cm , 1\,\, cm)$ અને $(50\,\, cm, - 2 \,\,cm )$ છે, તો લેન્સનું સ્થાન શું થશે ?
    View Solution
  • 8
    લઘુધ્ષ્ટિ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
    View Solution
  • 9
    $15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
    View Solution
  • 10
    જ્યારે પ્રકાશના કિરણપૂંજ ને સમતલ અરીસા પર આપાત કરવામાં આવે છે, ત્યારે તે વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. તો આપાત કિરણપૂંજ કેવું હોવું જોઈએ ?
    View Solution