નીચેનામાંથી કયો લેન્સ પ્રકાશનું વિભાજન કરશે નહિ?
  • A

  • B

  • C

  • D

IIT 2002, Easy
Download our app for free and get startedPlay store
c
(c)The dispersion produced by a spherical surface depends on it’s radius of curvature. Hence, a lens will not exhibit dispersion only if it’s two surfaces have equal radii, with one being convex and the other concave.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $f$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ અરીસાને પાણી ($\mu = 4/3$) માં ડુબાડતાં નવી કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 2
    $10^o$ પ્રિઝમકોણ $(n=1.602)$ પ્રિઝમ એ બીજા પ્રિઝમ $(n=1.500)$ સાથે ગોઠવતા કિરણ વિચલન અનુભવતો નથી તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો થાય?
    View Solution
  • 3
    સમતલ બહિર્ગોળ લેન્સની $(\mu = 1.5)$ વક્રતાત્રિજયા $10 \,cm$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ લગાવવામાં આવેલ છે. ચાંદીનો ઢોળ લગાવ્યા પછીની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?
    View Solution
  • 4
    અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્‌  પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
    View Solution
  • 5
    $100\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને સમાન સક્ષ પર $90 \,cm$ અંતરે દુર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશના સમાંતર કિરણપૂંજને બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામા આવે, તો બે લેન્સમાંથી પસાર થયા બાદ કિરણ પૂંજ
    View Solution
  • 6
    $3/2$ વક્રીભવનાંક ધરાવતા કાંચના ગોળા પર કેટલાના ખૂણે કિરણ આપાત કરતાં કિરણ બહાર આવે નહિ?
    View Solution
  • 7
    પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
    View Solution
  • 8
    એક સમતલ બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે.આ લેન્સની વક્રસપાટીની વક્રતાત્રિજયા $60\,cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 9
    $5^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે.લાલ અને વાદળી રંગના વક્રીભવનાંક $1.64$ અને $1.66$ હોય,તો બંને રંગ વચ્ચેનો વિચલનકોણ કેટલા ......$^o$ થશે?
    View Solution
  • 10
    $6 cm$ જાડાઇ ધરાવતો કાંચનો સ્લેબની એક સપાટી પર ચાંદી લગાવેલ છે. પ્રથમ સપાટીથી $8cm$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ચાંદી લગાવેલી સપાટીની પાછળ $12cm$ અંતરે મળે છે. તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution