એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ $m$ દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ $l_1$ અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ $l_2$ એવી રીતે છે કે જેથી $l_1$ એ $l_2$ કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન $T$ એ $n$ મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ $m$ થી આપી શકાય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક અને $g$ એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.)
  • A$\frac{{RT}}{{ng}}\left[ {\frac{{{l_1} - 3{l_2}}}{{{l_1}{l_2}}}} \right]$
  • B$\frac{{RT}}{g}\left[ {\frac{{2{l_1} + {l_2}}}{{{l_1}{l_2}}}} \right]$
  • C$\frac{{nRT}}{{ng}}\left[ {\frac{1}{{{l_2}}} + \frac{1}{{{l_1}}}} \right]$
  • D$\frac{{nRT}}{g}\left[ {\frac{{{l_1} - {l_2}}}{{{l_1}{l_2}}}} \right]$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(\mathrm{P}_{2} \mathrm{A}-\mathrm{P}_{1} \mathrm{A}=\mathrm{mg}\)

\(m=\frac{1}{g}\left(\frac{P_{1} A \ell_{1}}{\ell_{1}}-\frac{P_{2} A \ell_{2}}{\ell_{2}}\right)\)

\(\mathrm{m}=\frac{1}{\mathrm{g}}\left(\frac{\mathrm{nRT}}{\ell_{1}}-\frac{\mathrm{nRT}}{\ell_{2}}\right)\)

\(m=\frac{n R T}{g}\left(\frac{1}{\ell_{1}}-\frac{1}{\ell_{2}}\right)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ 27^\circ C $ તાપમાને વાયુનું કદ $V$ છે,તો દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન $ 327^\circ C $ કરવામાં આવે,તો વાયુનું નવું કદ કેટલું થાય?
    View Solution
  • 2
    $n$ મુકતતાના અંશો ધરાવતા બહુ પરમાણ્વિક વાયુની એક અણુ દીઠ સરેરાશ ઊર્જા કેટલી હશે? ($N$ એવોગેડ્રો અંક છે)
    View Solution
  • 3
    અચળ દબાણે એક આદર્શ વાયુનું $27°C$ તાપમાને કદ $V$ હોય તો તાપમાન વધારીને $327°C$ કરતા તેનું અંતિમ કદ ......
    View Solution
  • 4
    $O_2$ વાયુને સિલિન્ડરમાં ભરેલો છે. જો દબાણ $2$ ગણું અને તાપમાન $4$ ગણુ કરવામાં આવે તો ઘનતા કેટલા ગણી થશે?
    View Solution
  • 5
    એક પરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલો હોય?
    View Solution
  • 6
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 7
    એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા___________છે.
    View Solution
  • 8
    આણ્વિક વ્યાસ $d$ અને અંકઘનતા $n$ ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને ........... વડે રજૂ કરી શકાય છે 
    View Solution
  • 9
    એક દ્રી-પરમાણ્વિક વાયુ ($r=1.4$) સમદાબી પ્રસરણ બાદ $100 \mathrm{~J}$ કાર્ય કરે છે. વાયુને આપવામાં આવેલી ઉષમા . . . . . . છે.
    View Solution
  • 10
    અરેખીય ત્રિ પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા કંપનગતિ નકારતાં અયળ કદે કેટલી થશે.
    View Solution