$O_2$ વાયુને સિલિન્ડરમાં ભરેલો છે. જો દબાણ $2$ ગણું અને તાપમાન $4$ ગણુ કરવામાં આવે તો ઘનતા કેટલા ગણી થશે?
  • A$2$
  • B$4$
  • C$0.25$
  • D$0.5$
Easy
Download our app for free and get startedPlay store
d
\(\rho  = \frac{{{{\text{M}}_{\text{w}}}P}}{{RT}} \Rightarrow \rho ' = \frac{{{M_w}.2P}}{{R(4T)}} \Rightarrow \,\rho ' = \frac{\rho }{2}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ 27^\circ C $ તાપમાને વાયુનું કદ $V$ છે,તો દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન $ 327^\circ C $ કરવામાં આવે,તો વાયુનું નવું કદ કેટલું થાય?
    View Solution
  • 2
    એક નળાકારમાં રહેલ $N $ મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન $T$ છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ $n\,mole$ દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 3
    જો તાપમાન અચળ રાખી વાયુનું દબાણ બમણું કરવામાં આવે ત્યારે સરેરાશ વર્ગ વેગ શું થશે?
    View Solution
  • 4
    પાત્રમાં રહેલો ગેસનું દબાણ $ {P_0} $ છે.હવે અણુનું દળ અડધું અને ઝડપ બમણી કરતાં નવું દબાણ કેટલુ થાય?
    View Solution
  • 5
    $NTP$ એ $H_2$ ના એક $cm^3$ માં રહેલા પરમાણુઓની કુલ મુક્તતાના અંશોની સંખ્યા ....હશે.
    View Solution
  • 6
    એક પરમાણ્વિક આદર્શ વાયુનું દબાણ $P$ તેના નિરપેક્ષ તાપમાન $T$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલાર ઉષ્મા ક્ષમતા ....... $R$ છે? [$R$ એ વાયુ અચળાંક છે.]
    View Solution
  • 7
    આકૃતિમાં ત્રણ જુદી-જુદી ધનતા $\rho_1, \rho_2, \rho_3$ (ત્રણ જુદા-જુદા કિસ્સામાં) ધરાતવા આદર્શ વાયુ માટે $P-T$ ડાયાગ્રામ દર્રાવેલ છે. નીચેનામાંથી ક્યું સાચુ છે ?
    View Solution
  • 8
    જો એક મોલ એક પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\frac{5}{3}} \right]$ ને એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\,\frac{7}{5}} \right]$ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $\gamma$ ..........?
    View Solution
  • 9
    $P_0$ દબાણે અને $T_0$ તાપમાને રહેલા બે પાત્રોમાં હવા ભરવામાં આવેલ છે. બંનેને પાતળી નળી દ્વારા જોડવામાં આવે છે. જો એકનું તાપમાન $T_0$ જ રાખવામાં આવે અને બીજાનું તાપમાન $T$ કરવામાં આવે તો પાત્રોમાંનું દબાણ કેટલું થશે.
    View Solution
  • 10
    વિધાન : આપેલ તાપમાને અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા, અચળ કદે રહેલ વિશિષ્ટ ઉષ્મા કરતાં વધુ હોય.

    કારણ : જ્યારે વાયુને અચળ કદે ગરમ કરવા માટે અચળ દબાણે વિસ્તરણ માટે થતાં કાર્ય કરતાં વધારે ઉષ્મા આપવી પડે 

    View Solution