એક વિદ્યાર્થી વર્તુળાકાર આડછેદવાળી પેન્સિલનો વ્યાસ વર્નિયર કેલિવર્સ વડે માપી ચાર અવલોકન $5.50\, mm , 5.55\, mm,$$ 5.45\, mm ; 5.65\, mm$ નોધે છે. આ ચાર અવલોકનનું સરેરાશ $5.5375\, mm$ અને આંકડાનું વિચલન $0.07395\, mm$ છે. પેન્સિલનો સરેરાશ વ્યાસ કેટલો નોધવો જોઈએ?
A$(5.5375 \pm 0.0739)\, mm$
B$(5.538 \pm 0.074)\, mm$
C$(5.54 \pm 0.07)\, mm$
D$(5.5375 \pm 0.0740)\, mm$
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
c Use significant figures. Answer must be upto three significant figures.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નળાકારની લંબાઈ કે જે $0.1\, cm $ જેટલી અલ્પતમ ક્ષમતા ધરાવતાં મીટર સળિયાની મદદથી માપેલ છે. તેનો વ્યાસ $ 0.01\,cm$ અલ્પત્તમ ક્ષમતા ધરાવતા વર્નિયર કેલીપર્સની મદદથી માપેલ છે. આપેલ લંબાઈ $ 5.0\, cm$ અને $2.00\, cm $ વ્યાસ છે. કદમાં પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .
બીકર (પાત્ર) જ્યારે ખાલી હોય ત્યારે દળ $(10.1 \pm 0.1) \,gm $ ગ્રામ છે. અને જ્યારે તે સંપૂર્ણ પ્રવાહીથી ભરેલું હોય ત્યારે તેનું દળ $ (17.3 \pm 0.1)$ ગ્રામ થાય છે. ચોકસાઈની શક્ય મર્યાદામાં પ્રવાહીના દળનું સર્વોતમ મૂલ્ય શું હશે ?