એકબીજાથી $a$ ના અંતરે રહેલા બે સમતલ અરીસા વચ્ચે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવે છે. સમતલ અરીસા દ્વારા ઘણા પરાવર્તનને કારણે અનંત પ્રતિબિંબ રચાય છે. બે અરીસાઓમાં રચાયેલી $n$ માં ક્રમના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે?
A$na$
B$2na$
C$na/2$
D$n^2\, a$
Medium
Download our app for free and get started
b (b) From above figure it can be proved that separation between nth order image formed in the two mirrors \(= 2na\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5)$ અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \, cm $ અંતરે રહેલો છે. જો સપાટી બહિર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
$f / 3$ લંબાઈનો પાતળો સળિયો $f $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂક્યો છે કે જેથી તેનું પ્રતિબિંબ વાસ્તવિક અને જે સળિયામાં માત્ર સ્પર્શતું છે, તો મોટવણીનું મૂલ્ય..... હશે.
હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને $\sqrt{2 n}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે.
શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.
આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $50\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ અને $25\,\, cm$ કેન્દ્રલંબાઈ નો બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખેલા છે. હવે જો સમાંતર પ્રકાશનું પૂંજ તંત્ર પર આપાત થાય તો તે કેવી રીતે નિર્ગમન પામશે?
એક સમતલ બર્હિગોળ લેન્સ એ એક સમતલ અંતર્ગોળ લેન્સમાં બરોબર બેસે છે. બંનેની સમતલ સપાટી એકબીજાને સમાંતર છે. જો લેન્સ ${\mu _1}$ અને${\mu _2}$ વક્રીભવનાંકવાળા ભિન્ન પદાર્થોના બનેલા હોય તથા તેમની વક્ર સપાટીની વક્રતા ત્રિજયા $R$ હોય, તો આવા સંયુકત લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થાય?