જ્યારે હેલોજનની પરખ કરવામાં આવે ત્યારે સાંદ્ર $HNO_3$સાથે ગરમ કરતાં લેસાઈન વિભેદન પામે છે. તે શેના વડે થયું હશે ?
  • A$NO_{3}^-$ ની સાંદ્રતા વધતા
  • B$Na_2S$ અને $NaCN $ જુદા પડવાથી બનશે
  • Cતે$ AgCl$ ના સ્ફટીકમાં રૂપાંતર થવા મદદ કરશે.
  • D$AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર વધારશે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાબુ ઉદ્યોગમાં ગિલસરોલ અને વપરાયેલી લાઈ (Spent - lye) ને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 2
    જ્યારે હેલોજનની પરખ કરવામાં આવે ત્યારે સાંદ્ર $HNO_3$સાથે ગરમ કરતાં લેસાઈન વિભેદન પામે છે. તે શેના વડે થયું હશે ?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

    વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. $0.55\,g$ સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ $1\,M H _{2} SO _{4}$ ના $12.5\,mL$ દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી $\dots\dots$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 5
    સલ્ફરના વિશ્લેષણમાં, $0.471\, {~g}$ એક કાર્બનિક સંયોજન $1.44\, {~g}$ બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી $......\%$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    (આણ્વિય દળ ${Ba}=137 \,{u})$

    View Solution
  • 6
    જ્યારે બ્રોમિનના અંદાજ માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરીને $0.15\, {~g}$ કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે $0.2397 \,{~g}$ $AgBr$ પ્રાપ્ત થયું.કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી $.....$ છે.(નજીકના પૂર્ણાંકમાં)

    $[$આણ્વિય દળ : સિલ્વર $=108$, બ્રોમિન $=80]$

    View Solution
  • 7
    હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ $\mathrm{HNO}_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,
    View Solution
  • 8
    એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર $ CH_2O$ તથા અણુભાર $90$ છે. તો તેનું આણ્વિય સૂત્ર ..... થશે.$(C = 12, H = 1, \,and \,O =16)$
    View Solution
  • 9
    $0.2 g$ એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા $N _{2}$ નું કદ $(NTP)$ એ $22.400\,mL$ માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી $\dots\dots$. [નજીકના પૂર્ણાંકમાં]

    (મોલર દળ $N _{2}=28 \,g\, mol ^{-1}$, $STP$ એ $N _{2}$નું મોલર કદ $: 22.4\,L$)

    View Solution
  • 10
    સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે તથા બાષ્પઘનતા $30$ છે. આથી સંયોજનનું આણ્વીય સૂત્ર ...... થશે.
    View Solution