એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ નો પાવર $0.5 D$ અને $20 D$ હોય,તો ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?
  • A$8$
  • B$20$
  • C$30$
  • D$40$
Easy
Download our app for free and get startedPlay store
d
(d) \(M = \frac{{{f_o}}}{{{f_e}}} = \frac{{{P_e}}}{{{P_o}}} = \frac{{20}}{{0.5}} = 40\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $f$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના ધ્રુવ પાસે સૂર્ય (વ્યાસ $d$) $\theta$ રેડિયન ખૂણો આંતરે છે. તો અરીસાની વડે રચાતા સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ..... હશે.
    View Solution
  • 2
    સૂક્ષ્મદર્શક અને દૂરબીનના સંદર્ભમાં નિચેનામાંથી ક્યુ સાચુ છે?
    View Solution
  • 3
    બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $60°$ ખૂણો બનાવે છે. કિરણ $M_1$ અરીસા પર $M_2$ ને સમાંતર $i$ ખૂણે આપાત થાય છે. $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ $M_1$ ને સમાંતર છે. આકૃતિ તો આપાતકોણ $i =$...$^o$
    View Solution
  • 4
    પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો લઘુત્તમ વિચલન માટે આપાતકોણ કેટલા .....$^o$ હોવો જોઈએ?
    View Solution
  • 5
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $'A'$ અને $5\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ $'B'$ ને તેમની વચ્ચે $'d'$ જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે $'A'$ પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ $'B'$ માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર $'d'$ $......\,cm$ હશે.
    View Solution
  • 6
    $2d \,cm$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં ${\mu _1}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી અડધી ઊંચાઇ અને ${\mu _2}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી અડધી ઊંચાઇ સુધી ભરેલ છે.તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાય?
    View Solution
  • 7
    એક વ્યકિતનું નજીકનું બિંદુ $60\;cm $ છે. આંખથી $2\;cm$ દૂર રહેલા ચશ્માના ગ્લાસથી, $22\;cm$ દૂર વાંચવા માટેના ચશ્માના કાંચની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 8
    $20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
    View Solution
  • 9
    આંખની બધાં અંતરો જોવા શકવાની ક્ષમતાને શું કહે છે.?
    View Solution
  • 10
    એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી $10\,cm$ અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર $25\,cm$ અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા $cm$ હશે?
    View Solution