એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે $ 40 \;cm$ અને $ 4\; cm $ છે. ઓબ્જેકિટવથી $200 \; cm$ દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર ($cm$ માં) કેટલું હોવું જોઇએ?
  • A$46$
  • B$50$
  • C$54$
  • D$37.3 $
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
c
Here \(f_{o}=40\, \mathrm{cm}\),  \(f_{e}=4 \,\mathrm{cm}\)

Tube length( \((l)=\) Distance between lenses \(=v_{o}+f_{e}\) For objective lens,

\({u_o} =  - 200{\text{cm}},{v_o} = ?\)

\(\frac{1}{v} - \frac{1}{{{u_o}}} = \frac{1}{{{f_o}}}\)  or   \(\frac{1}{{{v_o}}} - \frac{1}{{ - 200}} = \frac{1}{{40}}\)

or \(\frac{1}{{{v_0}}} = \frac{1}{{40}} - \frac{1}{{200}} = \frac{4}{{200}}\)  \(\therefore {v_0} = 50\,{\text{cm}}\)

\(\therefore \quad l=50+4=54\, \mathrm{cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બર્હિગોળ લેન્સ માટે મોટવણી $(m)$ અને પ્રતિબિંબ અંતર $(v)$ નો આલેખ આપેલ છે,તો તેની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 2
    પ્રિઝમનો પ્રિઝમકોણ $60°$ અને ન્યૂનત્તમ વિચલનકોણ $30°$ છે. ત્યારે આપાતકોણ ........$^o$ થશે.
    View Solution
  • 3
    ઓપ્ટિકલ ફાઇબર કયાં સિદ્વાંત પર કાર્ય કરે છે?
    View Solution
  • 4
    કાચ અને અરીસાનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક અનુક્રમે $3/2$ અને $4/3$ છે. તો કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક ......છે.
    View Solution
  • 5
    એક પદાર્થને બે સમાંતર સમતલ અરીસાના વચ્ચે મૂકેલો છે. તો કેટલા પ્રતિબિંબ રચાશે?
    View Solution
  • 6
    એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
    View Solution
  • 7
    માધ્યમમાં પ્રકાશ તરંગની આવૃત્તિ $ 2 \times {10^{14}}\;Hz$ અને તરંગલંબાઇ $5000\, \mathring A$ છે. માઘ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 8
    બીકરમાં પાણી$ h_1$ ઉંચાઈ સુધી અને પાણીની ઉપર $h_2$ ઉંચાઈ સુધી કેરોસીન ભરેલું છે. તેથી કુલ ઉંચાઈ (પાણી કેરોસીન) $(h_1 + h_2)$ છે. પાણીનો વક્રીભવનાંક $\mu_1$ અને કેરોસીનનો વક્રીભવનાંક $\mu_2$ છે. ઉપરથી બીકરનું તળિયું જોતાં તે કેટલી આભાસી સ્થિતિએ ખસેલું હશે?
    View Solution
  • 9
    એક વસ્તુને $50\, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ ઢંકાઇ તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm $ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.
    View Solution
  • 10
    પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ $\theta $ એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો.
    View Solution