એવું દ્રાવણ કે જેમાં રુધિરમાંના રક્તકણો તેના સામાન્ય સ્વરૂપમાં જ રહી શકે, તેને ...... કહે છે.
  • A
    આઇસોટોનિક
  • B
    આઇસોમોટિક
  • C
    હાઇપરટોનિક
  • D
    સમનોર્મલ
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પ્રવાહી $x$ અને $ y,$ આદર્શ બનાવે છે. $300\,K$ તાપમાને $1$ મોલ $x$  અને $ 3$ મોલ $y$  ધરવતા દ્રાવણનું બાષ્પદબાણ $550$ મિમિ છે. તે જ તાપમાને જો $1$ મોલ વધારાનો $y $ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ $10$ મિમિ જેટલુ વધે છેતો $x$ અને $y$ ના શુધ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનક્રમે ……… મિમિ થાય છે.
    View Solution
  • 2
    પ્રેશર કૂકર ખોરાક માટે રસોઈનો સમય ઘટાડે છે કારણ કે...
    View Solution
  • 3
    $93\% (w/v) $ $H_2SO_4$ ના $1$  લિટર દ્રાવણ ની  મોલારિટી કેટલી થશે ? દ્રાવણની ઘનતા $1.84\,g/ml $ છે.
    View Solution
  • 4
    જો સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણમાં ધનાયન અને ઋણાયનમાં સંપૂર્ણ વિયોજન થતુ હોય $1\,kg$ પાણીમાં $0.01$ મોલ સોડિયમ સલ્ફેટ ઉમેરતા પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર જણાવો. $(K_f= 1.86\,K\,kg\, mol^{-1})$
    View Solution
  • 5
    $10$  ગ્રામ ગ્લુકોઝ (અભિસરણ દબાણ $P_1$), $ 10 $ ગ્રામ યુરિયા (અભિસરણ દબાણ $P_2$) અને $ 10$  ગ્રામ સુક્રોઝ (અભિસરણ દબાણ $P_3$)ને $ 250$  મિલી પાણીમાં ઓગાળતાં તમામ પદાર્થના અભિસરણ દબાણ વચ્ચેનો યોગ્ય સંબંધ ...... થાય.
    View Solution
  • 6
    $27^o  $ સે.એ  $4 $ ગ્રામ અબાષ્પશીલ કાર્બનિક દ્રવ્ય પ્રતિ $100 $ મિલી ધરાવે છે તે દ્રાવણનું અભિસરણ દબાણ $500 $ સેમી મરક્યુરી તો દ્રાવ્યનો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 7
    એક દ્રાવણ $8.5\, g \,CH_2Cl_2$ અને $11.95\, g \, CHCl_3$ ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો $298\,K$ પર $CH_2Cl_2$ અને $CHCl_3$ ના બાષ્પદબાણ અનુક્રમે $415$ અને $200\, mm\,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં $CHCl_3$ નો મોલ - અંશ જણાવો. 

    ($CHCl_3$ નુ મોલર દળ $= 35.5\, g\, mol^{-1}$ ) 

    View Solution
  • 8
    પોલિમરના આણ્વિય દળ નક્કી કરવા નીચેનામાંથી ક્યો સંખ્યાત્મક ગુણધર્મ વધુ યોગ્ય છે?
    View Solution
  • 9
    જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ  દ્રાવણ ઉમેરવામાં આવ્યું ત્યારે દ્રાવકનું વરાળનું દબાણ $10 \,mm$  $Hg$ દ્વારા ઘટે છે.દ્રાવણમાં દ્રાવકનો  મોલ અંશ $ 0.2 $ છે.જો વરાળના દબાણમાં ઘટાડો $20\,mm$ $Hg$  થવો હોય તો દ્રાવકનો મોલઅંશ શું હશે 
    View Solution
  • 10
    નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે ?
    View Solution