એવું દ્રાવણ કે જેમાં રુધિરમાંના રક્તકણો તેના સામાન્ય સ્વરૂપમાં જ રહી શકે, તેને ...... કહે છે.
  • A
    આઇસોટોનિક
  • B
    આઇસોમોટિક
  • C
    હાઇપરટોનિક
  • D
    સમનોર્મલ
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણી માટે $K_b$ $= 0.513^o$ સે કિગ્રા મોલ $^{-1}$ છે. જો $0.1 $ મોલ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $200$  મિલી પાણીમાં ઓગાળવામાં આવે, તો બનતું દ્રાવણ $ 1 $ વાતાવરણ દબાણે કયા તાપમાને ઊકળે ?
    View Solution
  • 2
    જ્યારે $9.45\,g$ $ClCH _{2} COOH$ ને $500\, mL$ પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ $0.5°C$ નીચું જાય છે. તો $ClCH _{2} COOH$ નો વિયોજન અચળાંક $x \times 10^{-3}$ છે. તો $x$ નું મૂલ્ય ....... છે. $\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]$ (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)
    View Solution
  • 3
    $97.5\,g$ ગ્રામ પાણીમાં $90$ અણુભાર ધરાવતા કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળતા બાષ્પ દબાણમાં $2.5$ ટકા જેટલો ઘટાડો થાય?
    View Solution
  • 4
    દ્રાવણની મોલલતા  .......... $m$ હશે જેમાં $18\,g$ ગ્લુકોઝ (અણુ ભાર $=180$ ) $500\,g$ પાણીમાં ઓગળ્યો હશે.
    View Solution
  • 5
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 6
    ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?
    View Solution
  • 7
    એક જ દ્રાવકમાં બનાવેલા સમમોલલ દ્રાવણોના .....
    View Solution
  • 8
    જો $5 \,{~L}$ દ્રાવણ બનાવવા માટે $80\, {~g}$ કોપર સલ્ફેટ ${CuSO}_{4} \cdot{ } {5 {H}_{2} {O}}$ આયનીકૃત પાણીમાં ઓગળે છે. કોપર સલ્ફેટ દ્રાવણની સાંદ્રતા ${x} \times 10^{-3}\, {~mol}\, {~L}^{-1}$ છે.${x}$નું મૂલ્ય $......$ છે.

    [આણ્વીય દળ ${Cu}: 63.54\, {u}, {S}: 32\, {u}, {O}: 16 \,{u}, {H}: 1\, {u}]$

    View Solution
  • 9
    $20\,ml$,  $0.1\,M$ જલીય $H_3 PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1\,M$   $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 10
    ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$  કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
    View Solution