ફુલોની સુગંધ તેમાં રહેલા કેટલાંક બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને લીધે હોય છે. આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે. સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અદ્રાવ્ય પરંતુ પાણીની બાષ્પમાં દ્રાવ્ય હોય છે. ફૂલોમાંથી આ તેલોનું નિષ્કર્ષણ કરવા માટેની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ' $C ^{\prime}$, ' $H ^{\prime}$ અને ' $O$ ' ધરાવતા $0.492 \,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે $0.793\, g \,\,CO _{2}$ અને $0.442 \,g$ $H _{2} O$ આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 2
    $1.4\,kg$ એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને $60\,mL$ $M/10\,\,H_2SO_4$માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે $20\,mL$ $M/10\,\,NaOH$ ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.
    View Solution
  • 3
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $-I$ સૂચિ $-II$
    $(A)$ ક્લોરોફોર્મ અને એનિલીન $(I)$ વરાળ નિસ્યંદન
    $(B)$ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન $(II)$ ઉર્ધ્વપાતન
    $(C)$ પાણી અને એનિલીન $(III)$ નિસ્યંદન
    $(D)$ નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ $(IV)$ સ્ફટિકીકરણ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    $0.125\,g$ કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા $22.78\, mL$ નાઈટ્રોજન વાયુ ને $280 \,K$ અને $759\, mm \,Hg$ પર $KOH$ ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી $......$ છે. (નજીકનો પૂર્ણાંક )

    આપેલું છે :

    $(a)\,280\, K$ પર પાણીનું બાષ્પદબાણ= $14.2\, mm\, Hg$.

    $(b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}$

    View Solution
  • 5
    કાર્બનિક સંયોજનોનાં અણુભાર નક્કી કરવાની પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા પદાર્થમાં ના પારિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિ વાપરી શકાય નહિ ?
    View Solution
  • 7
    વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 8
    નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં $0.25\, g$ કાર્બનિક સંયોજન $300\, K$ તાપમાને અને $725\, mm$ દબણે $40 \,mL$ નાઇટ્રોજન આપે છે. જો $300\, K$ તાપમાને જલીય દબાણ $25\, mm$ હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે. 
    View Solution
  • 9
    આયર્ન હેકઝ સાયનો ફેરેટ નું સૂત્ર જણાવો.
    View Solution
  • 10
    $5.0\, {~g}$ ક્લોરિનનો ઉપયોગ કરીને સંયોજન $A$ મેળવવા માટે કાર્બનિક સંયોજનને ક્લોરિનેશન કરવામાં આવે છે. જ્યારે $0.5\, {~g}$ સંયોજન ${A}$ એ ${AgNO}_{3}$ [કેરિયસ પદ્ધતિ] સાથે પ્રક્રિયા આપે છે, સંયોજન $A$માં ક્લોરિનની ટકાવારી $.....$ છે જ્યારે તે ${AgCl}$નું $0.3849$ $g$ બનાવે છે.

    (${Ag}$ અને ${Cl}$ના પરમાણ્વીય દળ $107.87$ અને $35.5$ અનુક્રમે છે.)

    View Solution