ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક $n_{12}$ અને તેનો ક્રાંતિકકોણ $\theta_C$ છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે $A$ ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો $90^o$ હોય તો આપતકોણ $A$ કેટલો હશે?
  • A$\frac{1}{{{{\cos }^{ - 1}}\,\left( {\sin {\mkern 1mu} {\theta _C}} \right)}}$
  • B$\frac{1}{{{{\tan }^{ - 1}}\,\left( {\sin {\mkern 1mu} {\theta _C}} \right)}}$
  • C${{{\cos }^{ - 1}}\left( {\sin \,{\theta _C}} \right)}$
  • D${{{\tan }^{ - 1}}\left( {\sin \,{\theta _C}} \right)}$
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
d
From Snell's law,  \(\frac{\mu_{\mathrm{R}}}{\mu_{\mathrm{D}}}=\frac{\sin \mathrm{i}}{\sin \mathrm{r}}\)  ..... \((i)\)

\(\because \,\angle {\text{i}} = {\text{A}}\)  and  \(\angle {\text{r}} = \left( {{{90}^o} - {\text{A}}} \right)\)

We also know that, \(\sin \theta_{C}=\frac{\mu_{R}}{\mu_{D}}\)

From \(eq^{n}\,\,(i)\),   \(\sin {\theta _C} = \frac{{\sin A}}{{\sin \left( {{{90}^o} - A} \right)}}\)

\(\sin {\theta _{\text{C}}} = \frac{{\sin {\text{A}}}}{{\cos {\text{A}}}}\)

\(\sin {\theta _{\text{C}}} = \tan {\text{A}}\)

\({\text{A}} = {\tan ^{ - 1}}\left( {\sin {\theta _{\text{C}}}} \right)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $R$ ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક $\mu_1$ અને બીજા લેન્સનો વક્રીભવનાંક $\mu_2$ હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
    View Solution
  • 2
    $15\,  cm $ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા અને $10\, cm$ લંબાઈના અંત:ર્ગોળ અરીસાને એકબીજાથી સામ સામે $40\,  cm$ અંતરે મૂકેલા છે. એક બિંદુવત્‌  વસ્તુને અરીસાઓની વચ્ચે તેઓની સામાન્ય અક્ષ પર અને અંત:ર્ગોળ અરીસાથી $15\,  cm$ ના અંતરે મૂકવામાં આવે છે. પરાવર્તન દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ અરીસા પાસે .....$cm$ અંતરે હશે.
    View Solution
  • 3
    જ્યારે લેન્સથી એક વસ્તુ $u_1$ અને $u_2$ અંતરે હોય, તો સમાન મોટવણીનું અનુક્રમે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ રચાય છે. લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
    View Solution
  • 4
    $4\,D$ પાવર ધરાવતા લેન્સને મુખ્ય અક્ષને લંબ હોય,તેવી અક્ષને અનુલક્ષીને બે ટુકડા કરતાં એક ટુકડાનો પાવર કેટલો થાય?
    View Solution
  • 5
    ગોળાકાર અરીસો પદાર્થનું સીધું ત્રણ ગણું રેખીય આકારનું પ્રતિબિંબ રચે છે. જો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $80\; cm $ છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ......  છે?
    View Solution
  • 6
    પ્રકાશનો બિંદુવત ઉદગમ $S, 50\, cm$ પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે $60\, cm$ ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી $1.2\, m$ દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......$cm$ અંતરે આવેલ છે.
    View Solution
  • 7
    આપેલ પ્રિઝમનો પ્રિઝમકોણ કયો છે?
    View Solution
  • 8
    એક પાત્રની નીચેની સપાટી $4\, cm$ જોડાઈ ધરાવતા ($\mu = 1.5$) કાચનો સ્લેબ છે. આ પાત્ર અનુક્રમે $6\, cm$  અને $8\, cm $ ઉંડાઈએ બે અમિશ્રિત પ્રવાહીઓ $A$ અને $B$ ધરાવે છે. જો કાચના સ્લેબની નીચેની સપાટીની બાહ્ય તરફ તિરાડને જ્યારે પાત્રમાંથી જોવામાં આવે ત્યારે તે કેટલા.......$cm$ અંતરે ખસેલી હશે? $A$ અને $B$ ના વક્રીભવનાંકો અનુક્રમે $1.4$ અને $1.3$ છે.
    View Solution
  • 9
    એક માણસ $40\,\, cm$ થી વધુ અંતરે મૂકેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકાતો નથી. તેને કેવા પાવરના લેન્સની સલાહ આપેલી હશે?
    View Solution
  • 10
    લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગમાં પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. ત્યારે .....
    View Solution